શોધખોળ કરો

Coronavirus: આ જાણીતી સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવ્યા કોરોનાની ઝપેટમાં, બે દિવસ માટે સ્કૂલ બંધ, જાણો વિગત

Covid-19 Update: બંને દિવસે મ્યુનિસિપલ ટીમ શાળામાં સેનિટાઈઝેશન કરશે. લૉ માર્ટિનીયર ગર્લ્સ કોલેજના પ્રિન્સિપાલ આશિતા દાસે જણાવ્યું કે વર્ગ 2 અને 6 ની વિદ્યાર્થીની કોરોનાથી સંક્રમિત છે. વ

Coronavirus: દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને હવે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશના લખનઉમાં લૉ-માર્ટિનિયર ગર્લ્સ કોલેજની બે વિદ્યાર્થિનીઓને કોરોના સંક્રમિત મળી આવતા શાળાને આગામી બે દિવસો માટે બંધ કરી દેવામાં આવી છે. બંને દિવસે મ્યુનિસિપલ ટીમ શાળામાં સેનિટાઈઝેશન કરશે. લૉ માર્ટિનીયર ગર્લ્સ કોલેજના પ્રિન્સિપાલ આશિતા દાસે જણાવ્યું કે વર્ગ 2 અને 6 ની વિદ્યાર્થીની કોરોનાથી સંક્રમિત છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને કોવિડ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને, શાળા 25 અને 26 એપ્રિલે બંધ રહેશે.

પ્રિન્સિપાલે જણાવ્યું કે 25 એપ્રિલથી શરૂ થનારી ICSC અને 26 એપ્રિલથી શરૂ થતી ISC પરીક્ષાઓ તેમના નિર્ધારિત સમયે લેવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો સંપૂર્ણપણે અલગ બનાવવામાં આવ્યા છે. મ્યુનિસિપલ ટીમ સેનિટાઈઝેશન કરશે. જે બાદ 27 એપ્રિલથી શાળા પોતાના સમય પર ખુલશે.

માસ્ક પહેરીને જ બહાર નીકળો - DM

જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક પ્રકાશે કહ્યું કે શાળામાં સેનિટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. નિયત પ્રોટોકોલ મુજબ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને ટેસ્ટિંગ કરવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટે અપીલ કરી છે કે દરેક વ્યક્તિ સામાજિક અંતરનું પાલન કરે. જાહેર સ્થળો, શાળાઓ, બજારોમાં બહાર જતી વખતે માસ્કનો ઉપયોગ કરવો ફરજિયાત છે. તમને કોવિડ ચેપના લક્ષણો દેખાય કે તરત જ પરીક્ષણ કરાવો. કોવિડ સંબંધિત વધુ માહિતી અને સમસ્યાઓ માટે, તમે હેલ્પલાઈન નંબર 0522-4523000 પર ઈન્ટીગ્રેટેડ કોવિડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરનો સંપર્ક કરી શકો છો.

ભારતમાં કોરોનાનું ચિત્ર

ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 2541 નવા કેસ અને 30 સંક્રમિતોના મોત થયા છે. રવિવારે 2593 કેસ નોંધાયા હતા અને 44 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2527 નવા કેસ અને 33 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 16 હજારને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 16,522 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,22,223 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,21,341 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 18,71,95,781 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 3,64,210 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.  . દૈનિક પોઝિટિવિટી રેટ 0.84 ટકા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો, જુઓ અહેવાલAhmedabad Bullet Train Gantry Accident : બુલેટ ટ્રેનની ક્રેન તૂટી , 23 ટ્રેનો રદ્દ ; મુસાફરો રઝળ્યાHun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન તૂટી પડી ક્રેન, 23 ટ્રેન કેન્સલ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
Embed widget