શોધખોળ કરો

યુવા અભિનેત્રીના આપઘાત કેસની સુનાવણી હવે ખાસ સીબીઆઈ કોર્ટમાં, બૉલીવુડનો ક્યો હીરો છે આરોપી ?

Jian_Khan_Death_Case

1/7
Jiah khan case: બૉલીવુડ એક્ટ્રેસ જિયા ખાને (Jiah Khan) જ્યારે સુસાઇડ કર્યુ હતુ, તો દરેક લોકો ચોંકી ગયા હતા. જિયા ખાનના નિધનને હવે 8 વર્ષથી વધુનો સમય વિતી ગયો છે. પરંતુ તેની માતા માટે સારા સમાચાર છે, કેમકે હવે જિયા ખાન મૃત્યુ કેસ સીબીઆઇ કોર્ટમાં ટ્રાન્સફર થઇ ગયો છે.
Jiah khan case: બૉલીવુડ એક્ટ્રેસ જિયા ખાને (Jiah Khan) જ્યારે સુસાઇડ કર્યુ હતુ, તો દરેક લોકો ચોંકી ગયા હતા. જિયા ખાનના નિધનને હવે 8 વર્ષથી વધુનો સમય વિતી ગયો છે. પરંતુ તેની માતા માટે સારા સમાચાર છે, કેમકે હવે જિયા ખાન મૃત્યુ કેસ સીબીઆઇ કોર્ટમાં ટ્રાન્સફર થઇ ગયો છે.
2/7
એક્ટ્રેસ જિયા ખાન મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે, હવે આ કેસની સુનાવણી સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટમાં થશે. જિયાના નિધન બાદ કેટલાક પ્રકારના સવાલો ઉભા થયા હતા, અને એક્ટર સૂરજ પંચોલી પર અનેક પ્રકારના આરોપો લાગ્યા હતા.
એક્ટ્રેસ જિયા ખાન મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે, હવે આ કેસની સુનાવણી સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટમાં થશે. જિયાના નિધન બાદ કેટલાક પ્રકારના સવાલો ઉભા થયા હતા, અને એક્ટર સૂરજ પંચોલી પર અનેક પ્રકારના આરોપો લાગ્યા હતા.
3/7
હવે સેશન્સ કોર્ટ, જે દિવંગત એક્ટ્રેસના કથિત બૉયફ્રેન્ડ અને એક્ટર સૂરજ પંચોલી (Sooraj Pancholi) પર ઉકસાવવાના આરોપમાં ટ્રાલ કરી રહ્યુ હતુ, તેને કહ્યું કે, ટ્રાયલ સીબીઆઇ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવો જોઇએ.
હવે સેશન્સ કોર્ટ, જે દિવંગત એક્ટ્રેસના કથિત બૉયફ્રેન્ડ અને એક્ટર સૂરજ પંચોલી (Sooraj Pancholi) પર ઉકસાવવાના આરોપમાં ટ્રાલ કરી રહ્યુ હતુ, તેને કહ્યું કે, ટ્રાયલ સીબીઆઇ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવો જોઇએ.
4/7
કોર્ટેમાં કહેવામાં આવ્યુ કે, હાલના કેસમાં તપાસ સીબીઆઇ/એસસીબી કરી રહી છે, અને સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ ફાઇલ કરી છે, આવામાં કેસોની તપાસ સીબીઆઇ ખાસ રીતે કરે છે. મારા વિચારથી એ જરૂરી છે કે કેસને સીબીઆઇ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવો જોઇએ. રિપોર્ટ અનુસાર હવે કોર્ટના પ્રિન્સિપલ જજ કેસને સીબીઆઇ કોર્ટને સોંપશે.
કોર્ટેમાં કહેવામાં આવ્યુ કે, હાલના કેસમાં તપાસ સીબીઆઇ/એસસીબી કરી રહી છે, અને સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ ફાઇલ કરી છે, આવામાં કેસોની તપાસ સીબીઆઇ ખાસ રીતે કરે છે. મારા વિચારથી એ જરૂરી છે કે કેસને સીબીઆઇ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવો જોઇએ. રિપોર્ટ અનુસાર હવે કોર્ટના પ્રિન્સિપલ જજ કેસને સીબીઆઇ કોર્ટને સોંપશે.
5/7
એક્ટ્રેસ જિયા ખાનનુ નિધન-  જિયા ખાન માત્ર 25 વર્ષની હતી ત્યારે તેનુ નિધન થઇ ગયુ હતુ, જિયા ખાન 3 જૂન 2013માં મુંબઇમાં પોતાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી હતી. જિયા ખાનના નિધન બાદથી તેની માએ કહ્યું હતુ કે આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. જિયાના નિધન પર એક્ટ્રેસના કથિત બૉયફ્રેન્ડ અને અભિનેતા સૂરજ પંચોલીને આરોપી બતાવવામાં આવ્યો હતો.
એક્ટ્રેસ જિયા ખાનનુ નિધન- જિયા ખાન માત્ર 25 વર્ષની હતી ત્યારે તેનુ નિધન થઇ ગયુ હતુ, જિયા ખાન 3 જૂન 2013માં મુંબઇમાં પોતાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી હતી. જિયા ખાનના નિધન બાદથી તેની માએ કહ્યું હતુ કે આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. જિયાના નિધન પર એક્ટ્રેસના કથિત બૉયફ્રેન્ડ અને અભિનેતા સૂરજ પંચોલીને આરોપી બતાવવામાં આવ્યો હતો.
6/7
સૂરજની 10 જૂન 2013એ કેસમાં ધરપકડ કરી લેવામાં આવી અને પછી જુલાઇમાં તેને જામીન મળી ગયા હતા. સેક્શન 306 (આત્મહત્યા માટે ઉકસાવવા) અંતર્ગત હજુ પણ સૂરજ પર ટ્રાયલ ચાલી રહ્યો છે.
સૂરજની 10 જૂન 2013એ કેસમાં ધરપકડ કરી લેવામાં આવી અને પછી જુલાઇમાં તેને જામીન મળી ગયા હતા. સેક્શન 306 (આત્મહત્યા માટે ઉકસાવવા) અંતર્ગત હજુ પણ સૂરજ પર ટ્રાયલ ચાલી રહ્યો છે.
7/7
ઉલ્લેખનીય છે કે, હવે 8 વર્ષ બાદ સીબીઆઇ કોર્ટે આ કેસની સુનાવણીનો કરવાનો ફેંસલો કર્યો છે. આ કેસમાં જ્યારથી નવો મૉડ આવ્યો છે, તો હવે જોવાનુ એ રહેશે કે એક્ટર સૂરજ પંચોલીને રાહત મળે છે કે નહીં, કે પછી મુશ્કેલી વધે છે.
ઉલ્લેખનીય છે કે, હવે 8 વર્ષ બાદ સીબીઆઇ કોર્ટે આ કેસની સુનાવણીનો કરવાનો ફેંસલો કર્યો છે. આ કેસમાં જ્યારથી નવો મૉડ આવ્યો છે, તો હવે જોવાનુ એ રહેશે કે એક્ટર સૂરજ પંચોલીને રાહત મળે છે કે નહીં, કે પછી મુશ્કેલી વધે છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget