શોધખોળ કરો

Gujarat Congress: ગાંધી આશ્રમ સામે ગાંધી ચિંધ્યા માર્ગે કોંગ્રેસનો “મૌન સત્યાગ્રહ”, જુઓ તસવીરો

Gujarat Congress: આજે કોંગ્રેસ દ્વારા મૌન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યક્રરો ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat Congress: આજે કોંગ્રેસ દ્વારા મૌન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યક્રરો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત કોંગ્રેસે ગાંધી આશ્રમ ખાતે મૌન સત્યાગ્રહનું આયોજન કર્યું

1/7
Gujarat Congress: આજે કોંગ્રેસ દ્વારા મૌન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે કોંગ્રેસે કહ્યું કે, સામાન્ય, મધ્યમવર્ગ અને દેશના નાગરિકોના જીવનને સ્પર્શતા મોંઘવારી,બેરોજગારી,ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ-પ્રશ્નો માટે સતત લડતા રાહુલ ગાંધી પર રાજકીય દ્વેષભાવ રાખી તેમના અવાજને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
Gujarat Congress: આજે કોંગ્રેસ દ્વારા મૌન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે કોંગ્રેસે કહ્યું કે, સામાન્ય, મધ્યમવર્ગ અને દેશના નાગરિકોના જીવનને સ્પર્શતા મોંઘવારી,બેરોજગારી,ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ-પ્રશ્નો માટે સતત લડતા રાહુલ ગાંધી પર રાજકીય દ્વેષભાવ રાખી તેમના અવાજને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
2/7
દ્વેષભાવની ભાજપની રાજનીતિ પર આકરા પ્રહાર કરતા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,  રાહુલ ગાંધી જનનેતા તરીકે રાષ્ટ્ર હિતમાં ભારતના ખેડૂતો, યુવાનો, શ્રમિકો, નાના ઉદ્યોગકાર-વેપારીઓ માટે સતત અવાજ ઉઠાવે છે. જે ભાજપને મંજુર નથી.
દ્વેષભાવની ભાજપની રાજનીતિ પર આકરા પ્રહાર કરતા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી જનનેતા તરીકે રાષ્ટ્ર હિતમાં ભારતના ખેડૂતો, યુવાનો, શ્રમિકો, નાના ઉદ્યોગકાર-વેપારીઓ માટે સતત અવાજ ઉઠાવે છે. જે ભાજપને મંજુર નથી.
3/7
ગોહીલે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ ક્યારેય પણ કોઈ જ્ઞાતિ, સમાજ કે ધર્મનો અપમાન કર્યું નથી. તે હંમેશા તેમને માન-સન્માન આપ્યું છે.રાહુલ ગાંધી પ્રજાહિત માટે કામ કરે છે જ્યારે બીજી તરફ મુઠ્ઠીભર લોકો માટે દેશ લુટાવાઈ રહ્યો છે. દેશના નાગરિકોના પરસેવાના કરોડો રૂપિયા ચાંઉ કરીને નિરવ મોદી, લલીત મોદી, મેહુલ ચોક્સી સહિતના ચોરોએ લુંટ ચલાવી છે.
ગોહીલે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ ક્યારેય પણ કોઈ જ્ઞાતિ, સમાજ કે ધર્મનો અપમાન કર્યું નથી. તે હંમેશા તેમને માન-સન્માન આપ્યું છે.રાહુલ ગાંધી પ્રજાહિત માટે કામ કરે છે જ્યારે બીજી તરફ મુઠ્ઠીભર લોકો માટે દેશ લુટાવાઈ રહ્યો છે. દેશના નાગરિકોના પરસેવાના કરોડો રૂપિયા ચાંઉ કરીને નિરવ મોદી, લલીત મોદી, મેહુલ ચોક્સી સહિતના ચોરોએ લુંટ ચલાવી છે.
4/7
રાહુલ ગાંધી વારંવાર કહે છે કે મને જેલમાં પુરી દો, સંસદ સભ્યપદ રદ કરી દો, ઘર લઈ લો, તો પણ હું સત્ય બોલતો જ રહીશ. આજે પુજ્ય મહાત્મા ગાંધીના આશ્રમ સામે  રાહુલ ગાંધીના સમર્થનમાં અમે સૌ ધરણાં ઉપર બેઠા છીએ ત્યારે કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર આદરણીય રાહુલ ગાંધીના સમર્થનમાં ઉભો છે.
રાહુલ ગાંધી વારંવાર કહે છે કે મને જેલમાં પુરી દો, સંસદ સભ્યપદ રદ કરી દો, ઘર લઈ લો, તો પણ હું સત્ય બોલતો જ રહીશ. આજે પુજ્ય મહાત્મા ગાંધીના આશ્રમ સામે રાહુલ ગાંધીના સમર્થનમાં અમે સૌ ધરણાં ઉપર બેઠા છીએ ત્યારે કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર આદરણીય રાહુલ ગાંધીના સમર્થનમાં ઉભો છે.
5/7
ઐતિહાસિક ગાંધી આશ્રમ પાસે આદરણીય રાહુલ ગાંધીના સમર્થનમાં આયોજીત “મૌન સત્યાગ્રહ” વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હાઈકોર્ટના આદેશને સુપ્રિમકોર્ટમાં પડકારશે. દરેક ભારતીયના કલ્યાણ માટે અમારી પ્રતિબધ્ધતા સ્પષ્ટ છે. પછી ભલે ભાજપ અમારી સામે કોઈપણ રણનીતિ અપનાવે, ભારતમાં આવી ફાંસીવાદી શક્તિઓ વધુ લાંબા સમય સુધી ચાલી શકશે નહીં.
ઐતિહાસિક ગાંધી આશ્રમ પાસે આદરણીય રાહુલ ગાંધીના સમર્થનમાં આયોજીત “મૌન સત્યાગ્રહ” વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હાઈકોર્ટના આદેશને સુપ્રિમકોર્ટમાં પડકારશે. દરેક ભારતીયના કલ્યાણ માટે અમારી પ્રતિબધ્ધતા સ્પષ્ટ છે. પછી ભલે ભાજપ અમારી સામે કોઈપણ રણનીતિ અપનાવે, ભારતમાં આવી ફાંસીવાદી શક્તિઓ વધુ લાંબા સમય સુધી ચાલી શકશે નહીં.
6/7
“મૌન સત્યાગ્રહ” માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, વરિષ્ઠ નેતા મધુસુદન મિસ્ત્રી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, ઉપનેતા શૈલેષ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
“મૌન સત્યાગ્રહ” માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, વરિષ્ઠ નેતા મધુસુદન મિસ્ત્રી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, ઉપનેતા શૈલેષ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
7/7
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024: ભરુચમાં અમિત શાહે કહ્યું,  કંઈક આડુંઅવળું કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે
Elections 2024: ભરુચમાં અમિત શાહે કહ્યું, કંઈક આડુંઅવળું કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે
Salman Khan Firing Case: સલમાનના ઘર પર ફાયરિંગ કરનાર સામે લાગ્યો મકોકા, હવે જેલમાંથી બહાર આવવું બનશે મુશ્કેલ
Salman Khan Firing Case: સલમાનના ઘર પર ફાયરિંગ કરનાર સામે લાગ્યો મકોકા, હવે જેલમાંથી બહાર આવવું બનશે મુશ્કેલ
MI vs DC: દિલ્હી કેપિટલ્સની સતત બીજી જીત, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થયું મુંબઈ ઈન્ડિયન્સ
MI vs DC: દિલ્હી કેપિટલ્સની સતત બીજી જીત, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થયું મુંબઈ ઈન્ડિયન્સ
BJP Candidate List: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનની ટિકિટ કપાઈ, બીજેપીએ કસાબને ફાંસી અપાવનાર નિકમને આપી ટિકિટ
BJP Candidate List: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનની ટિકિટ કપાઈ, બીજેપીએ કસાબને ફાંસી અપાવનાર નિકમને આપી ટિકિટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પોલિટિક્સમાં પ્રવેશ માટે 'PAAS'Hun To Bolish | હું તો બોલીશ | શનિવારે કોનો પ્રચાર 'સુપર'Junagadh News । જૂનાગઢના સાસણમાંથી ઝડપાયા નશાના સોદાગરAmit Shah । અમિત શાહે સભા બાદ જયેશ રાદડીયાના ઘરે લીધું ભોજન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024: ભરુચમાં અમિત શાહે કહ્યું,  કંઈક આડુંઅવળું કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે
Elections 2024: ભરુચમાં અમિત શાહે કહ્યું, કંઈક આડુંઅવળું કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે
Salman Khan Firing Case: સલમાનના ઘર પર ફાયરિંગ કરનાર સામે લાગ્યો મકોકા, હવે જેલમાંથી બહાર આવવું બનશે મુશ્કેલ
Salman Khan Firing Case: સલમાનના ઘર પર ફાયરિંગ કરનાર સામે લાગ્યો મકોકા, હવે જેલમાંથી બહાર આવવું બનશે મુશ્કેલ
MI vs DC: દિલ્હી કેપિટલ્સની સતત બીજી જીત, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થયું મુંબઈ ઈન્ડિયન્સ
MI vs DC: દિલ્હી કેપિટલ્સની સતત બીજી જીત, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થયું મુંબઈ ઈન્ડિયન્સ
BJP Candidate List: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનની ટિકિટ કપાઈ, બીજેપીએ કસાબને ફાંસી અપાવનાર નિકમને આપી ટિકિટ
BJP Candidate List: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનની ટિકિટ કપાઈ, બીજેપીએ કસાબને ફાંસી અપાવનાર નિકમને આપી ટિકિટ
પશ્ચિમ બંગાળના Cm મમતા બેનર્જી ફરી એકવાર ઇજાગ્રસ્ત, હેલિકોપ્ટરમાં ચઢતા થઇ ગયા સ્લીપ, જુઓ વીડિયો
પશ્ચિમ બંગાળના Cm મમતા બેનર્જી ફરી એકવાર ઇજાગ્રસ્ત, હેલિકોપ્ટરમાં ચઢતા થઇ ગયા સ્લીપ, જુઓ વીડિયો
DC vs MI:  દિલ્હીએ મુંબઈને જીતવા માટે આપ્યો 258 રનનો ટાર્ગેટ, જેક ફ્રેઝરની તોફાની ઈનિંગ
DC vs MI: દિલ્હીએ મુંબઈને જીતવા માટે આપ્યો 258 રનનો ટાર્ગેટ, જેક ફ્રેઝરની તોફાની ઈનિંગ
IPL 2024 fastest fifties: એક વાંદરાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો જેક ફ્રેઝર મેકગર્ક, હવે 15 બોલમાં ફટકારી ફિફ્ટી
IPL 2024 fastest fifties: એક વાંદરાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો જેક ફ્રેઝર મેકગર્ક, હવે 15 બોલમાં ફટકારી ફિફ્ટી
શું  તમે તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંંબર ભૂલી ગયા છો, તો આ રીતે જાણી શકશો
શું તમે તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંંબર ભૂલી ગયા છો, તો આ રીતે જાણી શકશો
Embed widget