શોધખોળ કરો
આર્થિક સર્વે શું છે અને બજેટના 1 દિવસ પહેલા શા માટે રજૂ કરવામાં આવે છે? જાણો આર્થિક સર્વે વિશે વિગતે
પ્રતિકાત્મક તસવીર
1/5

Economic Survey 2021-22: નાણા પ્રધાન નિર્મલા સીતારમણ મંગળવારે, ફેબ્રુઆરી 1 ના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. નાણાકીય વર્ષ 2021-22 માટેનો આર્થિક સર્વે કાલે બજેટના એક દિવસ પહેલા એટલે કે 31 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવશે. આજથી સંસદનું બજેટ શરૂ થઈ રહ્યું છે. આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને ગૃહોને સંબોધિત કરીને બજેટ સત્ર શરૂ થશે. આ બજેટ સત્ર બે તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યારબાદ એક મહિના બાદ બજેટ સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલશે.
2/5

બજેટ પહેલા આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે. વાસ્તવમાં, ઇકોનોમિક સર્વે ઓફ ઇન્ડિયા એ ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલ વાર્ષિક દસ્તાવેજ છે, જેમાં ભારતની અર્થવ્યવસ્થા સાથે સંબંધિત સત્તાવાર અને નવીનતમ ડેટા શામેલ છે. તે મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે છે.
Published at : 31 Jan 2022 08:10 AM (IST)
આગળ જુઓ





















