શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રૂપાણી સરકારના કયા મંત્રીએ કહ્યું, 'બંને કમળના ઉમેદવારોને મત આપો, નહિ તો કોંગ્રેસને મત આપો'
કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે પાટણના ધધાણામાં ભાજપના ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે, ક્યાંય ઉપર નીચે કરવાની દિશામાં આગળ વધશો તો મા વરાણા વાળી ખોડીયાર માફ નહીં કરે.
![રૂપાણી સરકારના કયા મંત્રીએ કહ્યું, 'બંને કમળના ઉમેદવારોને મત આપો, નહિ તો કોંગ્રેસને મત આપો' Gujarat Elections 2021 : Gujarat Minister Dilip Thakor why say give vote to congress રૂપાણી સરકારના કયા મંત્રીએ કહ્યું, 'બંને કમળના ઉમેદવારોને મત આપો, નહિ તો કોંગ્રેસને મત આપો'](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/14184229/BJP-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પાટણઃ ગુજરાતમાં આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ગુજરાત સરકારના મંત્રીએ પાટણમાં ચૂંટણી સભા સંબોધી હતી અને જણાવ્યું હતું કે, બંને કમળના ઉમેદવારોને મત આપો, નહિ તો કોંગ્રેસને મત આપો. ક્રોસ વોટિંગમાં બન્ને ઉમેદવારમાં કોંગ્રેસને મત આપવા આગળ વધીએ.
કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે પાટણના ધધાણામાં ભાજપના ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે, ક્યાંય ઉપર નીચે કરવાની દિશામાં આગળ વધશો તો મા વરાણા વાળી ખોડીયાર માફ નહીં કરે. બંને કમળના ઉમેદવારોને મત આપો, નહિ તો કોંગ્રેસને મત આપો. ક્રોસ વોટિંગમાં બન્ને ઉમેદવારમાં કોંગ્રેસને મત આપવા આગળ વધીએ.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
દેશ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)