શોધખોળ કરો
Neemach Mata Mandir: અહીં માતાના દર્શનથી થાય છે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ, 800 પગથિયા ચઢીને મંદિરે પહોંચે છે ભક્તો

નીમચ માતાજીનું મંદિર
1/6

રાજસ્થાનના ઉદયપુરમાં આવેલું નીમચ માતાનું મંદિર દેશભરમાં ખૂબ પ્રખ્યાત છે. ત્યાંના લોકો નીમચ માતામાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. આ જ કારણ છે કે અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. ઉદયપુરમાં શહેરથી 19 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. જેમાં સામાન્ય લોકોની સાથે સાથે અનેક મોટા સ્ટાર્સ પણ દર્શન માટે પહોંચ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પણ હાલમાં જ માતાના આશીર્વાદ લેવા આ મંદિર પહોંચી હતી. ચાલો તમને એ પણ જણાવીએ કે આ મંદિરની ખાસિયત શું છે.
2/6

સ્થાનિક લોકોના મતે આ મંદિર વિસ્તારમાં બનેલો કૂવો ખૂબ જ ચમત્કારિક છે. જ્યાં સ્નાન કરવાથી લકવો અને પોલિયો જેવા રોગો પણ મટે છે.
3/6

આ મંદિરમાં માતાના દર્શન કરવા માટે ભક્તોએ લગભગ 800 પગથિયાં ચઢવા પડે છે.
4/6

બીજી તરફ નવરાત્રિ નિમિત્તે આ મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે અને અહીંના પૂજારીઓ માતાની મૂર્તિને સુંદર વસ્ત્રો અને આભૂષણોથી શણગારે છે.
5/6

સારા અલી ખાનની વાત કરીએ તો તેમને ટ્રાવેલિંગ ખૂબ જ પસંદ છે. તાજેતરમાં તે ઉદયપુર ગઇ હતી અને નીમચ માતાના મંદિરમાં પૂજા કરતી જોવા મળી હતી
6/6

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા ટૂંક સમયમાં અક્ષય કુમાર અને ધનુષ સાથે અતરંગી રેમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રાય કરી રહ્યા છે. તેનું નિર્માણ ભૂષણ કુમારે કર્યું છે
Published at : 15 Dec 2021 10:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
