શોધખોળ કરો

Covid-19ના દર્દીઓને સજા થયા પછી પણ રહે છે આ ગંભીર બિમારીઓ, જાણો આગળ જઇને કયા લક્ષણો બને છે ખતરનાક...........

Corona_17

1/7
Covid-19 Symptoms: કોરોના વાયરસ (Coronavirus) એટલો ખતરનાક છે કે આને આખી દુનિયામાં કેર વર્તાવી દીધો છે, અને માણસને દરેક પ્રકારે ખતરામાં મુકી દીધો છે. પહેલા કોરોના માત્ર એક ઇન્ફેક્શન તરીકે દેખાઇ રહ્યો હતો, હવે જો તમે કોરોના વાયરસથી સંક્રમિત છો તો એવુ પણ બની શકે છે કે લાંબા સમય સુધી તમે પરેશાન અને મુશ્કેલીમાં રહી શકો છો. વળી કૉવિડ-19 (Covid-19) દિન પ્રતિદિન વધુને વધુ ખતરનાક અને ચેલેન્જિંગ થઇ રહ્યો છે.
Covid-19 Symptoms: કોરોના વાયરસ (Coronavirus) એટલો ખતરનાક છે કે આને આખી દુનિયામાં કેર વર્તાવી દીધો છે, અને માણસને દરેક પ્રકારે ખતરામાં મુકી દીધો છે. પહેલા કોરોના માત્ર એક ઇન્ફેક્શન તરીકે દેખાઇ રહ્યો હતો, હવે જો તમે કોરોના વાયરસથી સંક્રમિત છો તો એવુ પણ બની શકે છે કે લાંબા સમય સુધી તમે પરેશાન અને મુશ્કેલીમાં રહી શકો છો. વળી કૉવિડ-19 (Covid-19) દિન પ્રતિદિન વધુને વધુ ખતરનાક અને ચેલેન્જિંગ થઇ રહ્યો છે.
2/7
ઉલ્લેખનીય છે કે, કૉવિડ દર્દીઓને ઠીક થવામાં કમ સે કમ બે અઠવાડિયાનો સમય લાગી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે, કૉવિડની અસર ત્રણ મહિના સુધી પણ ચાલી શકે છે. જી હાં, લૉન્ગ કૉવિડ-19 દર્દીઓમાં કમ સે કમ ત્રણ મહિના સુધી આનાથી જોડાયેલા કેટલાય લક્ષણો જોવા મળી શકે છે. આવામાં અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે કયુ લક્ષણ છે જે કોરોનાથી સંક્રમિત લોકોને લાંબા સમય સુધી પરેશાન કરી શકે છે. જાણો...........
ઉલ્લેખનીય છે કે, કૉવિડ દર્દીઓને ઠીક થવામાં કમ સે કમ બે અઠવાડિયાનો સમય લાગી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે, કૉવિડની અસર ત્રણ મહિના સુધી પણ ચાલી શકે છે. જી હાં, લૉન્ગ કૉવિડ-19 દર્દીઓમાં કમ સે કમ ત્રણ મહિના સુધી આનાથી જોડાયેલા કેટલાય લક્ષણો જોવા મળી શકે છે. આવામાં અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે કયુ લક્ષણ છે જે કોરોનાથી સંક્રમિત લોકોને લાંબા સમય સુધી પરેશાન કરી શકે છે. જાણો...........
3/7
લૉન્ગ કૉવિડ-19 (Long Covid-19)ના લક્ષણો ક્યાં સુધી રહી શકે છે. કૉવિડના લક્ષણો લાંબા પણ ચાલી શકે છે અને દર્દી છ મહિના સુધી કામ પર નથી પરત ફરી શકતો. આનો અર્થ છે કે કૉવિડ 19થી રિકવર થયા બાદ પણ કોરોનાના દર્દીઓ પરેશાન રહી શકે છે. - લૉન્ગ કૉવિડ (Long Covid)ના લક્ષણો-
લૉન્ગ કૉવિડ-19 (Long Covid-19)ના લક્ષણો ક્યાં સુધી રહી શકે છે. કૉવિડના લક્ષણો લાંબા પણ ચાલી શકે છે અને દર્દી છ મહિના સુધી કામ પર નથી પરત ફરી શકતો. આનો અર્થ છે કે કૉવિડ 19થી રિકવર થયા બાદ પણ કોરોનાના દર્દીઓ પરેશાન રહી શકે છે. - લૉન્ગ કૉવિડ (Long Covid)ના લક્ષણો-
4/7
થાક લાગવો- લૉન્ગ કૉવિડ દર્દીઓમાં થાક કેટલાય મહિનાઓ સુધી પરેશાન કરી શકે છે. 80 ટકા કૉવિડ દર્દીઓમાં આ લક્ષણો જોવા મળ્યા છે. એટલે કોરોનાના સમયમાં પોતાની દેખરેખમાં બેદરકારી ના કરો.
થાક લાગવો- લૉન્ગ કૉવિડ દર્દીઓમાં થાક કેટલાય મહિનાઓ સુધી પરેશાન કરી શકે છે. 80 ટકા કૉવિડ દર્દીઓમાં આ લક્ષણો જોવા મળ્યા છે. એટલે કોરોનાના સમયમાં પોતાની દેખરેખમાં બેદરકારી ના કરો.
5/7
પૉસ્ટ એક્સર્શનલ માલાઇસ-  આ એક એવી સ્થિતિ હોય છે, જે કોઇ નાની સમસ્યા શારીરિક અને માનસિક હોય શકે છે. આ કારણે લોકોને આગળ જઇને બહુજ ગંભીર લક્ષણ દેખાય છે.
પૉસ્ટ એક્સર્શનલ માલાઇસ- આ એક એવી સ્થિતિ હોય છે, જે કોઇ નાની સમસ્યા શારીરિક અને માનસિક હોય શકે છે. આ કારણે લોકોને આગળ જઇને બહુજ ગંભીર લક્ષણ દેખાય છે.
6/7
આ ઉપરાંત લૉન્ગ કૉવિડના દર્દીઓને માથાનો દુઃખાવો, મસલ્સમાં દુઃખાવો, ઊંઘ ના આવવી, હ્રદયમાં ધબકારા વધવા, શ્વાસ ચઢવો, ચક્કર આવવા, બેલેન્સ બનાવવામાં મુશ્કેલી વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે.
આ ઉપરાંત લૉન્ગ કૉવિડના દર્દીઓને માથાનો દુઃખાવો, મસલ્સમાં દુઃખાવો, ઊંઘ ના આવવી, હ્રદયમાં ધબકારા વધવા, શ્વાસ ચઢવો, ચક્કર આવવા, બેલેન્સ બનાવવામાં મુશ્કેલી વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે.
7/7
Disclaimer: આ આર્ટિકલ્સમાં બતાવવામાં આવેલી વિધિ, રીતો તથા દાવાઓની એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતુ. આને માત્ર સૂચના તરીકે લેવી. આ પ્રકારના કોઇપણ ઉપચાર/દવા/ડાએટ પર અમલ કરતાં પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો.
Disclaimer: આ આર્ટિકલ્સમાં બતાવવામાં આવેલી વિધિ, રીતો તથા દાવાઓની એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતુ. આને માત્ર સૂચના તરીકે લેવી. આ પ્રકારના કોઇપણ ઉપચાર/દવા/ડાએટ પર અમલ કરતાં પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ કબ્જે કર્યુ 95.5 કિલો સોનું
Vaishno Devi Yatra: માતા વૈષ્ણોદેવીના દર્શને જાવ તો ન કરો આ 10 ભૂલો નહીં તો ખાલી પડશે જેલની હવા
Vaishno Devi Yatra: માતા વૈષ્ણોદેવીના દર્શને જાવ તો ન કરો આ 10 ભૂલો નહીં તો ખાલી પડશે જેલની હવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police Action : દાદાનું બુલડોઝર પહોંચ્યું સુરત, ગુંડાઓની સંપતિ તોડવાની શરૂNagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદArvalli Accident : શામળાજીના અણસોલ પાસે ટેન્કરની ટક્કરે બાઇક પર જતા 3 લોકોના મોત, લોકોએ કર્યો ચક્કાજામVikram Thakor Controversy : શું એકલા ઠાકોર સમાજ સાથે ભેદ થયો? જુઓ વિક્રમ ઠાકોરનો એક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ કબ્જે કર્યુ 95.5 કિલો સોનું
Vaishno Devi Yatra: માતા વૈષ્ણોદેવીના દર્શને જાવ તો ન કરો આ 10 ભૂલો નહીં તો ખાલી પડશે જેલની હવા
Vaishno Devi Yatra: માતા વૈષ્ણોદેવીના દર્શને જાવ તો ન કરો આ 10 ભૂલો નહીં તો ખાલી પડશે જેલની હવા
6 મહિના સુધીની વેલિડિટી, ડેલી ડેટા-અનલિમીટેડ કૉલિંગ, BSNL ના 1,000 રૂ. સસ્તા પ્લાન્સમાં મોટા ફાયદા
6 મહિના સુધીની વેલિડિટી, ડેલી ડેટા-અનલિમીટેડ કૉલિંગ, BSNL ના 1,000 રૂ. સસ્તા પ્લાન્સમાં મોટા ફાયદા
હવે કન્ટેન્ટ ક્રિએટર્સની થશે મૌજે મૌજ... સરકાર આપશે રૂપિયા, બનાવ્યું અબજોનું ફન્ડ
હવે કન્ટેન્ટ ક્રિએટર્સની થશે મૌજે મૌજ... સરકાર આપશે રૂપિયા, બનાવ્યું અબજોનું ફન્ડ
ખૂની ખેલ શરૂ... ઇઝરાયેલનો ગાઝા પર મોટો હુમલો, હમાસના મંત્રી, બ્રિગેડિયર સહિત 200ના મોત
ખૂની ખેલ શરૂ... ઇઝરાયેલનો ગાઝા પર મોટો હુમલો, હમાસના મંત્રી, બ્રિગેડિયર સહિત 200ના મોત
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
Embed widget