શોધખોળ કરો

Happy New Year 2024: પ્રવાસીઓથી ઉભરાયું બસ્તરનું હિલ સ્ટેશન, કુદરતી સૌંદર્યનો પર્યટકો માણી રહ્યાં છે આનંદ

બસ્તરમાં ઘણા પ્રવાસન સ્થળો છે. આજકાલ બસ્તરનું આ હિલ સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે

બસ્તરમાં ઘણા પ્રવાસન સ્થળો છે. આજકાલ બસ્તરનું આ હિલ સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/8
Happy New Year 2024 Images: જો તમે નવા વર્ષ 2024એ મુસાફરી કરવાનું વિચારી રહ્યાં છો, તો છત્તીસગઢના બસ્તરમાં આવેલા પ્રવાસન સ્થળો તમને રોમાંચથી ભરી દેશે. બસ્તરમાં ઘણા પ્રવાસન સ્થળો છે. આજકાલ બસ્તરનું આ હિલ સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, લાખોની સંખ્યામાં પ્રવાસીઓ કુદરતી નજારો માણી રહ્યાં છે. જુઓ તસવીરો...
Happy New Year 2024 Images: જો તમે નવા વર્ષ 2024એ મુસાફરી કરવાનું વિચારી રહ્યાં છો, તો છત્તીસગઢના બસ્તરમાં આવેલા પ્રવાસન સ્થળો તમને રોમાંચથી ભરી દેશે. બસ્તરમાં ઘણા પ્રવાસન સ્થળો છે. આજકાલ બસ્તરનું આ હિલ સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, લાખોની સંખ્યામાં પ્રવાસીઓ કુદરતી નજારો માણી રહ્યાં છે. જુઓ તસવીરો...
2/8
આમાં સૌથી વધુ પ્રવાસીઓ આકાશ નગર, ધોળકલ, ઝરલાવા, હાંડવાડા અને મિચનારને પસંદ કરી રહ્યા છે. બસ્તર જિલ્લાનું મિચનાર પર્યટન સ્થળ આ દિવસોમાં પ્રવાસીઓથી ધમધમી રહ્યું છે.
આમાં સૌથી વધુ પ્રવાસીઓ આકાશ નગર, ધોળકલ, ઝરલાવા, હાંડવાડા અને મિચનારને પસંદ કરી રહ્યા છે. બસ્તર જિલ્લાનું મિચનાર પર્યટન સ્થળ આ દિવસોમાં પ્રવાસીઓથી ધમધમી રહ્યું છે.
3/8
અહીં ઠંડીનો માહોલ હોવાથી પ્રવાસીઓ રાત્રી ટેન્ટમાં વિતાવી રહ્યા છે. જો કે મિચનાર પર્યટન સ્થળ સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે, પરંતુ આ પહાડીની ટોચ પર પહોંચ્યા પછી એક અલગ જ નજારો જોવા મળે છે.
અહીં ઠંડીનો માહોલ હોવાથી પ્રવાસીઓ રાત્રી ટેન્ટમાં વિતાવી રહ્યા છે. જો કે મિચનાર પર્યટન સ્થળ સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે, પરંતુ આ પહાડીની ટોચ પર પહોંચ્યા પછી એક અલગ જ નજારો જોવા મળે છે.
4/8
જગદલપુર શહેરથી 60 કિમી અને દંતેવાડાથી 50 કિમીના અંતરે આવેલા મિચનાર હિલટોપ પર્યટન સ્થળ સુધી પહોંચવા માટે કાર, બાઇક અને બસ પણ માધ્યમ છે.
જગદલપુર શહેરથી 60 કિમી અને દંતેવાડાથી 50 કિમીના અંતરે આવેલા મિચનાર હિલટોપ પર્યટન સ્થળ સુધી પહોંચવા માટે કાર, બાઇક અને બસ પણ માધ્યમ છે.
5/8
વાહન દ્વારા ચોક્કસ સ્થળે પહોંચ્યા પછી પ્રવાસીઓએ પછી ઊંચા પહાડ પર ચઢવું પડે છે. એક સાથે માત્ર 20 થી 25 પ્રવાસીઓ પહાડીની ટોચ પર પહોંચી શકે છે, કારણ કે આ સ્થળ હજુ સુધી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું નથી.
વાહન દ્વારા ચોક્કસ સ્થળે પહોંચ્યા પછી પ્રવાસીઓએ પછી ઊંચા પહાડ પર ચઢવું પડે છે. એક સાથે માત્ર 20 થી 25 પ્રવાસીઓ પહાડીની ટોચ પર પહોંચી શકે છે, કારણ કે આ સ્થળ હજુ સુધી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું નથી.
6/8
પર્યટન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે બસ્તર જિલ્લાને પ્રવાસન હબ બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.મિચનાર બસ્તરની સૌથી ઊંચી પહાડી શિખરોમાંથી એક છે.
પર્યટન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે બસ્તર જિલ્લાને પ્રવાસન હબ બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.મિચનાર બસ્તરની સૌથી ઊંચી પહાડી શિખરોમાંથી એક છે.
7/8
વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, સ્થાનિક ગ્રામજનોની મદદથી, મિચનાર હિલટોપને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે શક્ય તેટલી વહેલી તકે પ્રયાસો શરૂ કરવામાં આવશે.
વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, સ્થાનિક ગ્રામજનોની મદદથી, મિચનાર હિલટોપને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે શક્ય તેટલી વહેલી તકે પ્રયાસો શરૂ કરવામાં આવશે.
8/8
પ્રવાસીઓ પણ આ પહાડીની ટોચ પરથી બસ્તરના કુદરતી સૌંદર્યનો નજારો માણી રહ્યા છે.
પ્રવાસીઓ પણ આ પહાડીની ટોચ પરથી બસ્તરના કુદરતી સૌંદર્યનો નજારો માણી રહ્યા છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
Embed widget