શોધખોળ કરો

PHOTOS: અટકાયત થવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું - "મોદીજી રાજા છે અને ભારતમાં પોલીસ રાજ છે"

'નેશનલ હેરાલ્ડ' કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધીને આજે EDએ પુછપરછ માટે બોલાવ્યા હતા.

'નેશનલ હેરાલ્ડ' કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધીને આજે EDએ પુછપરછ માટે બોલાવ્યા હતા.

રાહુલ ગાંધી

1/8
'નેશનલ હેરાલ્ડ' કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધીને આજે EDએ પુછપરછ માટે બોલાવ્યા હતા. જે મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ, પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ અને સાંસદોએ  આ પૂછપરછનો વિરોધ કર્યો હતો, જે પછી પોલીસે તેમની અટકાયત કરી હતી.
'નેશનલ હેરાલ્ડ' કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધીને આજે EDએ પુછપરછ માટે બોલાવ્યા હતા. જે મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ, પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ અને સાંસદોએ આ પૂછપરછનો વિરોધ કર્યો હતો, જે પછી પોલીસે તેમની અટકાયત કરી હતી.
2/8
રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય કેટલાક સાંસદો સંસદ ભવનથી કૂચ કરી રાષ્ટ્રપતિ ભવન તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને વિજય ચોક ખાતે અટકાવ્યા હતા. આ પછી આ નેતાઓએ ત્યાં ધરણા કર્યા હતાં.
રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય કેટલાક સાંસદો સંસદ ભવનથી કૂચ કરી રાષ્ટ્રપતિ ભવન તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને વિજય ચોક ખાતે અટકાવ્યા હતા. આ પછી આ નેતાઓએ ત્યાં ધરણા કર્યા હતાં.
3/8
થોડા સમય બાદ પોલીસે રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. કસ્ટડીમાં લેવાતા પહેલા રાહુલે આરોપ લગાવ્યો કે, 'મોદીજી રાજા છે અને ભારતમાં પોલીસ રાજ છે'. પોલીસ અને એજન્સીઓનો દુરુપયોગ કરીને, અમારી ધરપકડ કરીને પણ તમે અમને ક્યારેય ચૂપ કરી શકશો નહીં. માત્ર 'સત્ય' જ આ સરમુખત્યારશાહીનો અંત લાવશે.
થોડા સમય બાદ પોલીસે રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. કસ્ટડીમાં લેવાતા પહેલા રાહુલે આરોપ લગાવ્યો કે, 'મોદીજી રાજા છે અને ભારતમાં પોલીસ રાજ છે'. પોલીસ અને એજન્સીઓનો દુરુપયોગ કરીને, અમારી ધરપકડ કરીને પણ તમે અમને ક્યારેય ચૂપ કરી શકશો નહીં. માત્ર 'સત્ય' જ આ સરમુખત્યારશાહીનો અંત લાવશે.
4/8
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, પોલીસે કોંગ્રેસના સાંસદોને વિજય ચોકમાં રોક્યા. અમને રાષ્ટ્રપતિ ભવન જતા અટકાવવામાં આવ્યા હતા. બળજબરીથી ધરપકડ કરવામાં આવી હતી. હવે અમે પોલીસની બસમાં છીએ, માત્ર વડાપ્રધાન અને ગૃહમંત્રીને જ ખબર છે કે અમને ક્યાં લઈ જવામાં આવે છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, પોલીસે કોંગ્રેસના સાંસદોને વિજય ચોકમાં રોક્યા. અમને રાષ્ટ્રપતિ ભવન જતા અટકાવવામાં આવ્યા હતા. બળજબરીથી ધરપકડ કરવામાં આવી હતી. હવે અમે પોલીસની બસમાં છીએ, માત્ર વડાપ્રધાન અને ગૃહમંત્રીને જ ખબર છે કે અમને ક્યાં લઈ જવામાં આવે છે.
5/8
કોંગ્રેસનું કહેવું છે કે, પાર્ટી હેડક્વાર્ટરમાં વિરોધ કરી રહેલા તેના ઘણા નેતાઓને પણ પોલીસે કસ્ટડીમાં લીધા છે. પાર્ટીના મહાસચિવ અજય માકને પત્રકારોને જણાવ્યું કે, આજે કોંગ્રેસ પાર્ટી દેશભરમાં સત્યાગ્રહ કરી રહી છે.
કોંગ્રેસનું કહેવું છે કે, પાર્ટી હેડક્વાર્ટરમાં વિરોધ કરી રહેલા તેના ઘણા નેતાઓને પણ પોલીસે કસ્ટડીમાં લીધા છે. પાર્ટીના મહાસચિવ અજય માકને પત્રકારોને જણાવ્યું કે, આજે કોંગ્રેસ પાર્ટી દેશભરમાં સત્યાગ્રહ કરી રહી છે.
6/8
અજય માકને આરોપ લગાવ્યો કે, આજથી લગભગ 10 વર્ષ પહેલા EDએ કેસ બંધ કરી દીધો હતો. હવે આ મામલો ફરી એકવાર ખુલ્યો છે, કારણ કે સરકાર વિપક્ષી પાર્ટી પર દબાણ લાવી શકે, અને અમે મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવી શકતા નથી.
અજય માકને આરોપ લગાવ્યો કે, આજથી લગભગ 10 વર્ષ પહેલા EDએ કેસ બંધ કરી દીધો હતો. હવે આ મામલો ફરી એકવાર ખુલ્યો છે, કારણ કે સરકાર વિપક્ષી પાર્ટી પર દબાણ લાવી શકે, અને અમે મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવી શકતા નથી.
7/8
તેમણે કહ્યું કે, રાજકીય દ્વેષથી કરવામાં આવી રહેલી કાર્યવાહી સામે કોંગ્રેસના કાર્યકરો દેશભરમાં સત્યાગ્રહ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મંગળવારે બીજા રાઉન્ડની પૂછપરછ માટે ED સમક્ષ હાજર થયા હતા.
તેમણે કહ્યું કે, રાજકીય દ્વેષથી કરવામાં આવી રહેલી કાર્યવાહી સામે કોંગ્રેસના કાર્યકરો દેશભરમાં સત્યાગ્રહ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મંગળવારે બીજા રાઉન્ડની પૂછપરછ માટે ED સમક્ષ હાજર થયા હતા.
8/8
નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ આ પહેલા ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની બે કલાક સુધી પૂછપરછ કરી હતી. કોંગ્રેસે તેના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન કર્યું હતું અને પાર્ટીના ઘણા નેતાઓની અટકાયત થઈ હતી.
નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ આ પહેલા ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની બે કલાક સુધી પૂછપરછ કરી હતી. કોંગ્રેસે તેના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન કર્યું હતું અને પાર્ટીના ઘણા નેતાઓની અટકાયત થઈ હતી.

રાજનીતિ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Embed widget