શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
કોણ બનશે મેયર?: ગાંધીનગર મનપાની ચૂંટણી 18 એપ્રિલે યોજાશે, જાણો ક્યારે થશે મતગણતરી?
ગાંધીનગર મહાનગરપાલિકામાં 18 એપ્રિલે મતદાન યોજાશે. નવા સિમાંકન બાદ 11 વોર્ડની 44 બેઠક પર ચૂંટણી યોજાશે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી 20 એપ્રિલના રોજ યોજાશે. ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. મનપાની ચૂંટણી માટે 284 મતદાન મથકો પર મતદાન થશે
ગાંધીનગર
Shambhuji Thakor | ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું સારવાર દરમિયાન નિધન | ABP Asmita
Amit Shah | માણસામાં જ બનશે મેડિકલ કોલેજ, અમિત શાહે કરી જાહેરાત
Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે 16મીએ લોકાર્પણ
Gandhinagar Ganesh Visarjan|‘જસપાલને બચાવવા એક એક ગયાને બધા ડુબી ગયા..’ પ્રત્યક્ષદર્શીનો મોટો ખુલાસો
Ganesh Visarjan | ગાંધીનગરના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબી જતા મોત, છવાયો માતમ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion