શોધખોળ કરો
Advertisement

(Source: ECI/ABP News/ABP Majha)
બ્રેકઅપ બાદ Rani Chatterjee ની લાઇફમાં આવ્યો આ વ્યક્તિ, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શું કહ્યુ?
રાણી ચેટર્જી
1/6

ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીએ પોતાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કારણે ચર્ચામાં છે. તેણે એક વ્યક્તિ સાથે પોતાની તસવીર શેર કરી પોતાના માટે ખૂબ ખાસ ગણાવ્યો હતો. આ પોસ્ટ બાદ લોકો અનેક અટકળો લગાવી રહ્યા છે.
2/6

રાઘવ નાય્યરના જન્મદિવસ પર રાની ચેટર્જીએ એક ખાસ પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ તેમના નવા સંબંધ તરફ ઈશારો કરી રહી છે. રાઘવ સાથેનો ફોટો શેર કરતાં રાનીએ લખ્યું કે, હું આ પોસ્ટ દ્વારા કહી શકતી નથી કે તું મારા માટે કેટલો ખાસ છે. મારી સંભાળ લેવા બદલ ખૂબ જ હૃદયપૂર્વકનો પ્રેમ અને આભાર.
3/6

રાનીએ પોતાની પોસ્ટમાં રાઘવને તેના માટે લકી પણ ગણાવ્યો હતો. તેણીએ લખ્યું છે કે હું પ્રાર્થના કરું છું કે તું જીવનમાં જે ઇચ્છે તે તને મળે. રાનીએ રાઘવને સારો પુત્ર, ભાઈ અને વ્યક્તિ ગણાવ્યો હતો. તસવીરો જોઈને અંદાજ લગાવી શકાય છે કે બંને એકબીજાની કેટલી નજીક છે. તેમની શાનદાર કેમેસ્ટ્રીથી ચાહકોને પ્રભાવિત કર્યા છે.
4/6

રાનીની પોસ્ટ પર રાઘવે તેનો આભાર માન્યો અને લખ્યું કે અમે બંને એકબીજા માટે ખૂબ જ ખાસ છીએ. ઉલ્લેખનીય છે કે રાની ચેટર્જી મનદીપ બમરા સાથે રિલેશનશિપમાં હતી.
5/6

ચાર વર્ષ સાથે રહ્યા બાદ રાની ચેટર્જી અને મનદીપ બમરાએ લગ્નની જાહેરાત પણ કરી હતી. પરંતુ પછી અચાનક એક દિવસ રાનીએ તેના બ્રેકઅપના સમાચાર આપીને બધાને ચોંકાવી દીધા. રાણીના આ નિર્ણયથી તેનો પરિવાર બિલકુલ ખુશ નહોતો. મનદીપ સાથેના બ્રેકઅપ બાદ રાનીની પોસ્ટ રાઘવ માટે પણ ઘણા સવાલો ઉભા કરી રહી છે. જેનો જવાબ માત્ર રાણી જ આપી શકે છે
6/6

All Photo Credit: Instagram
Published at : 14 May 2022 02:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion