શોધખોળ કરો

Fruits for weight Loss: વેઇટ લોસની જર્નિમાં આ 5 ફળોને અચૂક કરો સામેલ, વજન ઘટાડવામાં મળશે મદદ

તાજેતરમાં હ્રદયરોગ પર થયેલા અધ્યન દર્શાવે છે કે વર્તનામ સમયમાં યુવાનોમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. તેના માટે કેટલાક કારણો જવાબદાર છે

તાજેતરમાં  હ્રદયરોગ પર થયેલા અધ્યન દર્શાવે છે કે વર્તનામ સમયમાં યુવાનોમાં પણ  હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. તેના માટે કેટલાક કારણો જવાબદાર છે

તસવીર ( freepik)

1/7
અવ્યવસ્થિત જીવનશૈલી હાર્ટ એટેકની શક્યતા વધારે છે. આવી સ્થિતિમાં, આપણે આપણી જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકીએ છીએ.
અવ્યવસ્થિત જીવનશૈલી હાર્ટ એટેકની શક્યતા વધારે છે. આવી સ્થિતિમાં, આપણે આપણી જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકીએ છીએ.
2/7
અવ્યવસ્થિત જીવનશૈલી હાર્ટ એટેકની શક્યતા વધારે છે. આવી સ્થિતિમાં, આપણે આપણી જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકીએ છીએ.આપણા શરીરનો સૌથી મહત્વનો ભાગ આપણું હૃદય છે. જ્યારે હૃદય ધબકવાનું બંધ કરે છે, ત્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે. તાજેતરમાં  હ્રદયરોગ પર થયેલા અધ્યન દર્શાવે છે કે વર્તનામ સમયમાં યુવાનોમાં પણ  હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. તેના માટે કેટલાક કારણો જવાબદાર છે
અવ્યવસ્થિત જીવનશૈલી હાર્ટ એટેકની શક્યતા વધારે છે. આવી સ્થિતિમાં, આપણે આપણી જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકીએ છીએ.આપણા શરીરનો સૌથી મહત્વનો ભાગ આપણું હૃદય છે. જ્યારે હૃદય ધબકવાનું બંધ કરે છે, ત્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે. તાજેતરમાં હ્રદયરોગ પર થયેલા અધ્યન દર્શાવે છે કે વર્તનામ સમયમાં યુવાનોમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. તેના માટે કેટલાક કારણો જવાબદાર છે
3/7
સફરજન-ઘણીવાર એવું કહેવામાં આવે છે કે રોજ એક સફરજન ખાનારને ક્યારેય ડૉક્ટર પાસે નથી જવું પડતું., આ ફળમાં પોલિફીનોલ્સ મળી આવે છે જે વજનને ઘણી હદ સુધી ઘટાડવામાં મદદ કરે છે. આ માટે તમારે રોજિંદા આહારમાં સફરજનનો સમાવેશ કરવો પડશે, જો તમે ઈચ્છો તો સફરજનનો રસ પણ પી શકો છો.
સફરજન-ઘણીવાર એવું કહેવામાં આવે છે કે રોજ એક સફરજન ખાનારને ક્યારેય ડૉક્ટર પાસે નથી જવું પડતું., આ ફળમાં પોલિફીનોલ્સ મળી આવે છે જે વજનને ઘણી હદ સુધી ઘટાડવામાં મદદ કરે છે. આ માટે તમારે રોજિંદા આહારમાં સફરજનનો સમાવેશ કરવો પડશે, જો તમે ઈચ્છો તો સફરજનનો રસ પણ પી શકો છો.
4/7
પાઇનેએપ્પલ-જો આપ વેઇટ લોસની જર્નિ પર છો તો પાઇનેપલને પણ આપની ડાયટમાં સામેલ કરો. જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તમે તમારા આહારમાં અનાનસનો સમાવેશ કરી શકો છો. અનાનસમાં ફાઈબર મળી આવે છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવાથી પેટની ચરબી ઓગળવામાં અને ચયાપચયને ઝડપી બનાવવામાં મદદ મળી શકે છે.
પાઇનેએપ્પલ-જો આપ વેઇટ લોસની જર્નિ પર છો તો પાઇનેપલને પણ આપની ડાયટમાં સામેલ કરો. જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તમે તમારા આહારમાં અનાનસનો સમાવેશ કરી શકો છો. અનાનસમાં ફાઈબર મળી આવે છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવાથી પેટની ચરબી ઓગળવામાં અને ચયાપચયને ઝડપી બનાવવામાં મદદ મળી શકે છે.
5/7
કિવિ-તમે કિવી ફળ ખાધુ જ હશે, ભલે તે બહુ મોટું ન લાગે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક  છે. આ ફળમાં વિટામિન સી, વિટામિન ઈ, ફોલેટ અને ફાઈબર ભરપૂર માત્રામાં મળી આવે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે.
કિવિ-તમે કિવી ફળ ખાધુ જ હશે, ભલે તે બહુ મોટું ન લાગે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. આ ફળમાં વિટામિન સી, વિટામિન ઈ, ફોલેટ અને ફાઈબર ભરપૂર માત્રામાં મળી આવે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે.
6/7
પપૈયું-પપૈયું વજન ઘટાડવામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે કારણ કે તેનું પોષણ મૂલ્ય ઘણું વધારે છે. તેમાં ગૈલિક એસિડ હોય છે જે સ્થૂળતાનો દુશ્મન છે. સામાન્ય રીતે તેને કાપીને ખાવામાં આવે છે, પરંતુ જો તમે ઈચ્છો તો તેના પલ્પ સાથે જ્યુસ તરીકે પી શકો છો. પપૈયું પાચન માટે પણ સારું છે.
પપૈયું-પપૈયું વજન ઘટાડવામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે કારણ કે તેનું પોષણ મૂલ્ય ઘણું વધારે છે. તેમાં ગૈલિક એસિડ હોય છે જે સ્થૂળતાનો દુશ્મન છે. સામાન્ય રીતે તેને કાપીને ખાવામાં આવે છે, પરંતુ જો તમે ઈચ્છો તો તેના પલ્પ સાથે જ્યુસ તરીકે પી શકો છો. પપૈયું પાચન માટે પણ સારું છે.
7/7
સંતરા-જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો અને સફળતા નથી મળી રહી તો તમારે નારંગીને ડાયટમાં અચૂક સામેલ કરવા જોઇએ.  જો તમે દરરોજ આ ફળ અથવા તેના રસનું સેવન કરો છો તો તે વજન ઘટાડવામાં ઘણી મદદ કરશે. તેમજ તે એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોવાથી તે આપને ફિટ એન્ડ ફાઇન રાખશે. વિટામિન સી હોવાથી આપની સ્કિન માટે પણ હિતકારી છે.
સંતરા-જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો અને સફળતા નથી મળી રહી તો તમારે નારંગીને ડાયટમાં અચૂક સામેલ કરવા જોઇએ. જો તમે દરરોજ આ ફળ અથવા તેના રસનું સેવન કરો છો તો તે વજન ઘટાડવામાં ઘણી મદદ કરશે. તેમજ તે એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોવાથી તે આપને ફિટ એન્ડ ફાઇન રાખશે. વિટામિન સી હોવાથી આપની સ્કિન માટે પણ હિતકારી છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget