શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Martyr Mahipal Sinh: ભારત માતા કી જયના નારા સાથે શહિદને આપવામાં આવી શ્રદ્ધાંજલિ, CM સહિતના મહાનુભવો રહ્યા ઉપસ્થિત
Martyr Mahipal Sinh: શહીદ વીર મહિપાલસિંહ વાળાના નશ્વરદેહને અમદાવાદ એરપોર્ટથી વિરાટનગર તેમના નિવાસસ્થાન લાવવામાં આવ્યો હતો. જ્યાં વીરને અંતિમ વિદાઈ આપવા હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
![Martyr Mahipal Sinh: શહીદ વીર મહિપાલસિંહ વાળાના નશ્વરદેહને અમદાવાદ એરપોર્ટથી વિરાટનગર તેમના નિવાસસ્થાન લાવવામાં આવ્યો હતો. જ્યાં વીરને અંતિમ વિદાઈ આપવા હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/06/c054569c7392b3641080a65bda01b4fb1691326287885397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
CM ભૂપેન્દ્ર પટેલે શહીદને શ્રદ્ધાંજલિ પાઠવી
1/10
![Martyr Mahipal Sinh: શહીદ વીર મહિપાલસિંહ વાળાના નશ્વરદેહને અમદાવાદ એરપોર્ટથી વિરાટનગર તેમના નિવાસસ્થાન લાવવામાં આવ્યો હતો. જ્યાં વીરને અંતિમ વિદાઈ આપવા હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/06/e1c933f7d7486b57c19e544ee788997e986fa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Martyr Mahipal Sinh: શહીદ વીર મહિપાલસિંહ વાળાના નશ્વરદેહને અમદાવાદ એરપોર્ટથી વિરાટનગર તેમના નિવાસસ્થાન લાવવામાં આવ્યો હતો. જ્યાં વીરને અંતિમ વિદાઈ આપવા હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
2/10
![શહીદ વીરનોનો પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/06/dd66a14011d2144f3b1ae2fb210a1998f3cce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શહીદ વીરનોનો પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા.
3/10
![આ ઉપરાંત શહીદ મહિપાલ સિંહને શ્રદ્ધાંજલિ પાઠવવા કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર અને મનિષ દોશી પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/06/00dd6fe1b0061cddf5321ad91c991887b32e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત શહીદ મહિપાલ સિંહને શ્રદ્ધાંજલિ પાઠવવા કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર અને મનિષ દોશી પહોંચ્યા હતા.
4/10
![તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહીદ મહિપાલસિંહ વાળાને શ્રધ્ધાંજલી આપવા પહોચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/06/7fac7f91ed27d439c415dc2c106220bc66248.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહીદ મહિપાલસિંહ વાળાને શ્રધ્ધાંજલી આપવા પહોચ્યા હતા.
5/10
![શહીદના પત્ની પતિને અંતિમ વિદાઈ આપવા પહોંચતા જ વાતાવરણ ગમગીન થયું હતું અને ત્યાં હાજર સૌ કોઈની આંખો આંસુથી ભીજાઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/06/d7bb7c4f752b36a64f2a57a5d257be92498d8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શહીદના પત્ની પતિને અંતિમ વિદાઈ આપવા પહોંચતા જ વાતાવરણ ગમગીન થયું હતું અને ત્યાં હાજર સૌ કોઈની આંખો આંસુથી ભીજાઈ હતી.
6/10
![શહીદ મહીપાલસિંહને નાનપણથી સેનામાં જવાની ઈચ્છા હતી. તો બીજીતરફ 15 ઓગસ્ટે જ મહીપાલસિંહનો જન્મદિવસ દિવસ હતો. તેમના 3 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/06/e35b6a9aeba098fc4a8688b29164135937e2f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શહીદ મહીપાલસિંહને નાનપણથી સેનામાં જવાની ઈચ્છા હતી. તો બીજીતરફ 15 ઓગસ્ટે જ મહીપાલસિંહનો જન્મદિવસ દિવસ હતો. તેમના 3 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.
7/10
![હાલમા તેમના પત્ની ગર્ભવતી છે. સંતાનનું મોઢું જોવે તે પહેલા જ મહિપાલ સિંહ મા ભોગની રક્ષા કાજે શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં થયેલ અથડામણમાં 3 જવાનો શહીદ થયા હતા. તેમાના એક મહિપાલસિંહ વાળા પણ હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/06/f385c1460abc3b95959dda9a011802e667e27.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમા તેમના પત્ની ગર્ભવતી છે. સંતાનનું મોઢું જોવે તે પહેલા જ મહિપાલ સિંહ મા ભોગની રક્ષા કાજે શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં થયેલ અથડામણમાં 3 જવાનો શહીદ થયા હતા. તેમાના એક મહિપાલસિંહ વાળા પણ હતા.
8/10
![વિરાટનગર નિવાસસ્થાને હિન્દુ વિધિ પૂર્ણ કર્યા બાદ અંતિમ દર્શન માટે પાર્થિવદેહને ચોગાનમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં હજારોની સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/06/92aec6d141e7188abc09175d0fb06abc85a42.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિરાટનગર નિવાસસ્થાને હિન્દુ વિધિ પૂર્ણ કર્યા બાદ અંતિમ દર્શન માટે પાર્થિવદેહને ચોગાનમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં હજારોની સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
9/10
![વિરાટનગર રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો શ્રધ્ધાંજલિ આપવા ભેગા થયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/06/db3533199978bdd887149c83b97aa04e7b50f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિરાટનગર રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો શ્રધ્ધાંજલિ આપવા ભેગા થયા હતા.
10/10
![પરિવારજનોની સાથે સાથે શહેરના હજારો લોકોએ શહીદને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/06/1478adaff4c6ab643b8ccf45645b40ffe2029.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પરિવારજનોની સાથે સાથે શહેરના હજારો લોકોએ શહીદને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Published at : 06 Aug 2023 06:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)