શોધખોળ કરો

National Youth Day: કેમ ઉજવાય છે યુવા દિવસ? યુવાનોને મોકલો સ્વામી વિવેકાનંદના આ સંદેશ

National Youth Day 2023: દર વર્ષે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતીય સંસ્કૃતિના મહાનાયક સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો.

National Youth Day 2023: દર વર્ષે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતીય સંસ્કૃતિના મહાનાયક સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. આ વર્ષે યુવા દિવસે તમારા પ્રિયજનોને આ વિશેષ શુભેચ્છા સંદેશ મોકલો.

Swami Vivekananda Jayanti, National Youth Day 2023 Wishes: કોઈપણ દેશના વિકાસમાં યુવાનોનો ફાળો મહત્વનો હોય છે. સ્વામી વિવેકાનંદને ભારતીય યુવાનો માટે એક આદર્શ પ્રતિનિધિ અને પ્રેરણા સ્ત્રોત માનવામાં આવે છે. સ્વામીજીએ તેમના અમૂલ્ય અને પ્રેરણાદાયી વિચારોથી યુવાનોને ઘણી વખત પ્રોત્સાહિત કર્યા છે અને આજે પણ તેમના વિચારો યુવાનોને પ્રેરણા આપે છે. આ જ કારણ છે કે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આપણે સ્વામી વિવેકાનંદને એક સંત, સમાજ સુધારક તેમજ કવિ તરીકે જાણીએ છીએ. તેમના વ્યક્તિત્વના દરેક પાસાઓનો વિકાસ તેમને તેમના પરિવારમાંથી મળેલા મૂલ્યોથી શરૂ થયો. વિશ્વને ભારતીય સનાતન ધર્મનો પરિચય કરાવનાર સ્વામી વિવેકાનંદ બાળપણથી જ સંશોધનાત્મક સ્વભાવના હતા. તેમણે ગરીબોની સેવાને ભગવાનની સેવા ગણાવી અને તેને જીવનભર અપનાવી. સ્વામી વિવેકાનંદ ભારતીય સંસ્કૃતિના મહાન નાયક હતા અને હંમેશા રહેશે.

સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરીએ થયો હતો અને તેમના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1985 થી, દર વર્ષે 12 જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તે દિવસથી શરૂ થતા સપ્તાહને રાષ્ટ્રીય યુવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ, જેમણે 'ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી માંડ્યા રહો ' આ મંત્ર આપ્યો, તેમને ભારતના યુવા આઇકોન પણ  કહેવામાં આવે છે.

યુવાનો માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત :

સ્વામી વિવેકાનંદ દુનિયાના મહાન વિચારકોમાંના એક છે જેમણે ભારતીય યુવાનોમાં આધ્યાત્મિકતાની ભાવના પ્રજ્વલિત કરી અને તેમની પ્રેરણાનો પ્રકાશ ભારતનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડે છે. આપણે કહી શકીએ કે વિવેકાનંદ દેશના પ્રથમ 'ગ્લોબલ યુથ' હતા. રામકૃષ્ણ મિશન દ્વારા, તેમણે વિશ્વભરના લોકોમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ફેલાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ 12 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. 1984માં આ દિવસને યુવાનોને સમર્પિત કરવાની એટલે કે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. યુવા દિવસ યુવાનો માટે મહત્વનો દિવસ છે. પરંતુ આ સંદેશાઓ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અધૂરી છે. રાષ્ટ્રીય યુવા દિવસ પર તમારા મિત્રો, પ્રિયજનો અને વિદ્યાર્થીઓને તેમણે આપેલો આ સંદેશ તમારા જુસ્સામાં વધારો કરે છે.  

  • જ્યાં સુધી પોતાના પર વિશ્વાસ નહીં કરો, 
    ત્યાં સુધી ભગવાન પણ 
    તમારા પર વિશ્વાસ નહીં કરી શકે.
  • ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો.. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ
Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ
Kinnar Akhada: કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
Kinnar Akhada: કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi:બજેટ સત્રના પ્રારંભમાં જ PM મોદીએ બજેટને લઈને શું કહી દીધી મોટી વાત?| Abp AsmitaSurendranagar Group Clash: સગાઈ પ્રસંગમાં ટોળાનો હુમલો, પથ્થરમારો અને ધડાધડ ફાયરિંગMaheshgiri Vs Girish Kotecha:‘ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું તને છોડીશ નહીં... ધમકી શેનો આપે છે’Mahakumbh 2025 News: મહાકુંભ 2025ને લઈને સૌથી મોટા સમાચાર, યોગી સરકારે કર્યો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ
Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ
Kinnar Akhada: કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
Kinnar Akhada: કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
ચીની કંપનીએ ટેબલ પર રાખ્યા 70 કરોડ રૂપિયા, કર્મચારીઓને કહ્યુ- 'જેટલા ગણી શકો, તેટલા લઇ જાવ'
ચીની કંપનીએ ટેબલ પર રાખ્યા 70 કરોડ રૂપિયા, કર્મચારીઓને કહ્યુ- 'જેટલા ગણી શકો, તેટલા લઇ જાવ'
Health Tips: શિયાળામાં આ બે વસ્તુઓ આદુમાં ભેળવીને પીવો ચા, શરદી અને ઉધરસથી મળશે છૂટકારો
Health Tips: શિયાળામાં આ બે વસ્તુઓ આદુમાં ભેળવીને પીવો ચા, શરદી અને ઉધરસથી મળશે છૂટકારો
Economic Survey 2025: બજેટ પહેલા ઈકોનોમિક સર્વેએ જણાવ્યું કેવો રહેશે 2025માં GDP ગ્રોથ અને મોંઘવારીનો માર!
Economic Survey 2025: બજેટ પહેલા ઈકોનોમિક સર્વેએ જણાવ્યું કેવો રહેશે 2025માં GDP ગ્રોથ અને મોંઘવારીનો માર!
Olaએ લોન્ચ કર્યા નવા Electric Scooters, જાણો તેની રેન્જ અને કિંમત?
Olaએ લોન્ચ કર્યા નવા Electric Scooters, જાણો તેની રેન્જ અને કિંમત?
Embed widget