શોધખોળ કરો

Jennifer Wingetને જ્યારે 'બિચારી' કહેવા લાગ્યા હતા લોકો, છૂટાછેડા બાદ આવી થઇ હતી એક્ટ્રેસની હાલત.......

જેનિફર વિન્ગેટે કહ્યું હતું કે તે સમય તેના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો, તે સમજી શકતી ન હતી કે લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો.

જેનિફર વિન્ગેટે કહ્યું હતું કે તે સમય તેના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો, તે સમજી શકતી ન હતી કે લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)

1/9
Jennifer Winget: સ્ટાર એક્ટ્રેસ જેનિફર વિન્ગેટનો હૉટ લૂક અત્યારે ફેન્સને ઘાયલ કરી રહ્યો છે, હાલમાં તેની લેટેસ્ટ તસવીરો પર ફેન્સ ફિદા થઇ ગયા છે. પરંતુ ખરેખરમાં, જ્યારે જેનિફર વિન્ગેટના છૂટાછેડા થયા ત્યારે તે 29 વર્ષની હતી, પોતાની લાઇફ વિશે વાત કરતાં જેનિફર વિન્ગેટે કહ્યું હતું કે તે સમય તેના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો, તે સમજી શકતી ન હતી કે લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો. જોકે, હવે ધીમે ધીમે પરિસ્થિતિઓને કાબુમાં રાખી રહી છું.
Jennifer Winget: સ્ટાર એક્ટ્રેસ જેનિફર વિન્ગેટનો હૉટ લૂક અત્યારે ફેન્સને ઘાયલ કરી રહ્યો છે, હાલમાં તેની લેટેસ્ટ તસવીરો પર ફેન્સ ફિદા થઇ ગયા છે. પરંતુ ખરેખરમાં, જ્યારે જેનિફર વિન્ગેટના છૂટાછેડા થયા ત્યારે તે 29 વર્ષની હતી, પોતાની લાઇફ વિશે વાત કરતાં જેનિફર વિન્ગેટે કહ્યું હતું કે તે સમય તેના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો, તે સમજી શકતી ન હતી કે લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો. જોકે, હવે ધીમે ધીમે પરિસ્થિતિઓને કાબુમાં રાખી રહી છું.
2/9
ટીવી અભિનેત્રી જેનિફર વિન્ગેટ વિશે વાત કરીએ તો, તેને બાળ કલાકાર તરીકે પોતાની ટીવી સફરની શરૂઆત કરી હતી, અને હવે જેનિફર એક્ટિંગમાં ખુબ જ માહેર થઇ છે.
ટીવી અભિનેત્રી જેનિફર વિન્ગેટ વિશે વાત કરીએ તો, તેને બાળ કલાકાર તરીકે પોતાની ટીવી સફરની શરૂઆત કરી હતી, અને હવે જેનિફર એક્ટિંગમાં ખુબ જ માહેર થઇ છે.
3/9
શાનદાર કરિયરની સાથે જ્યારે અભિનેત્રીને એક શૉ દરમિયાન તેનો પ્રેમ મળ્યો, ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ. અભિનેત્રીની મુલાકાત એક્ટર કરણસિંહ ગ્રોવર સાથે શૉ દિલ મિલ ગયે દરમિયાન થઈ હતી.
શાનદાર કરિયરની સાથે જ્યારે અભિનેત્રીને એક શૉ દરમિયાન તેનો પ્રેમ મળ્યો, ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ. અભિનેત્રીની મુલાકાત એક્ટર કરણસિંહ ગ્રોવર સાથે શૉ દિલ મિલ ગયે દરમિયાન થઈ હતી.
4/9
બંને વચ્ચે સારી મિત્રતા હતી, તેઓ સેટ પર જ પ્રેમમાં પડ્યા હતા અને વર્ષ 2012માં બંનેએ લગ્ન કરવાનો પ્લાન પણ બનાવ્યો હતો, પરંતુ આ લગ્ન માંડ 2 વર્ષ સુધી ટકી શક્યા.
બંને વચ્ચે સારી મિત્રતા હતી, તેઓ સેટ પર જ પ્રેમમાં પડ્યા હતા અને વર્ષ 2012માં બંનેએ લગ્ન કરવાનો પ્લાન પણ બનાવ્યો હતો, પરંતુ આ લગ્ન માંડ 2 વર્ષ સુધી ટકી શક્યા.
5/9
ખરેખર, આ દરમિયાન બંને વચ્ચે પરસ્પર મતભેદો થતા રહ્યાં, આવામાં વર્ષ 2014માં જેનિફર વિન્ગેટ અને કરણ સિંહ ગ્રોવર એકબીજાથી અલગ થઈ ગયા, અભિનેત્રી કહે છે કે છૂટાછેડા પછી તેના પ્રત્યે દરેકનો અભિગમ બદલાઈ ગયો હતો.
ખરેખર, આ દરમિયાન બંને વચ્ચે પરસ્પર મતભેદો થતા રહ્યાં, આવામાં વર્ષ 2014માં જેનિફર વિન્ગેટ અને કરણ સિંહ ગ્રોવર એકબીજાથી અલગ થઈ ગયા, અભિનેત્રી કહે છે કે છૂટાછેડા પછી તેના પ્રત્યે દરેકનો અભિગમ બદલાઈ ગયો હતો.
6/9
અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે, - તેના મિત્રો ઘણીવાર તેની સાથે આઉટિંગ પર જવા માટે કહેતા હતા, જોકે તે જવા માંગતી ન હતી. તેમ છતાં એકવાર તે મિત્રની મજબૂરીમાં એક રેસ્ટૉરન્ટ ગઇ હતી.
અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે, - તેના મિત્રો ઘણીવાર તેની સાથે આઉટિંગ પર જવા માટે કહેતા હતા, જોકે તે જવા માંગતી ન હતી. તેમ છતાં એકવાર તે મિત્રની મજબૂરીમાં એક રેસ્ટૉરન્ટ ગઇ હતી.
7/9
જેનિફર વિન્ગેટ જણાવ્યું હતું કે,તે રેસ્ટૉરન્ટની અંદર આવતા જ બધા તેની સામે જોવા લાગ્યા. તે બધા લોકોની આંખોમાં તેના માટે દયા હતી. અભિનેત્રીએ કહ્યું કે, બધા તેને 'પપી આંખો' થી જોઈ રહ્યા હતા. જેનિફરે કહ્યું હતું કે તે દિવસે લોકો તેની સાથે 'ગરીબ' જેવો વ્યવહાર કરતા હતા.
જેનિફર વિન્ગેટ જણાવ્યું હતું કે,તે રેસ્ટૉરન્ટની અંદર આવતા જ બધા તેની સામે જોવા લાગ્યા. તે બધા લોકોની આંખોમાં તેના માટે દયા હતી. અભિનેત્રીએ કહ્યું કે, બધા તેને 'પપી આંખો' થી જોઈ રહ્યા હતા. જેનિફરે કહ્યું હતું કે તે દિવસે લોકો તેની સાથે 'ગરીબ' જેવો વ્યવહાર કરતા હતા.
8/9
તેને કહ્યું હતું- જ્યારે પણ હું બહાર જતી ત્યારે લોકો મારી સામે આવી ખરાબ નજરે જોતા હતા- ઓહ બિચારી.
તેને કહ્યું હતું- જ્યારે પણ હું બહાર જતી ત્યારે લોકો મારી સામે આવી ખરાબ નજરે જોતા હતા- ઓહ બિચારી.
9/9
તેને કહ્યું હતું કે- 'આ બધું મને પરેશાન કરવા લાગ્યું. હું જાણું છું કે તમે લોકો મારા વિશે શું વિચારી રહ્યા છો, પરંતુ મને આ દયાની જરૂર નથી.
તેને કહ્યું હતું કે- 'આ બધું મને પરેશાન કરવા લાગ્યું. હું જાણું છું કે તમે લોકો મારા વિશે શું વિચારી રહ્યા છો, પરંતુ મને આ દયાની જરૂર નથી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Retired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગતSurat News: સુરત જિલ્લામાં બનેલ વાહન ફિટનેસ સેન્ટરને લાગ્યા તાળા, વાહન માલિકો થઈ રહ્યા છે પરેશાનPanchmahal News: પંચમહાલમાં પાનમ નદી પરનો બ્રિજ એક સાઈડ બંધ હોવાથી વાહનચાલકો પરેશાનMehsana News: બહુચરાજીમાં સરકારે રહેણાંક હેતુ ફાળવેલી જમીનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન
Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન
Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
Embed widget