શોધખોળ કરો

Jennifer Wingetને જ્યારે 'બિચારી' કહેવા લાગ્યા હતા લોકો, છૂટાછેડા બાદ આવી થઇ હતી એક્ટ્રેસની હાલત.......

જેનિફર વિન્ગેટે કહ્યું હતું કે તે સમય તેના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો, તે સમજી શકતી ન હતી કે લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો.

જેનિફર વિન્ગેટે કહ્યું હતું કે તે સમય તેના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો, તે સમજી શકતી ન હતી કે લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)

1/9
Jennifer Winget: સ્ટાર એક્ટ્રેસ જેનિફર વિન્ગેટનો હૉટ લૂક અત્યારે ફેન્સને ઘાયલ કરી રહ્યો છે, હાલમાં તેની લેટેસ્ટ તસવીરો પર ફેન્સ ફિદા થઇ ગયા છે. પરંતુ ખરેખરમાં, જ્યારે જેનિફર વિન્ગેટના છૂટાછેડા થયા ત્યારે તે 29 વર્ષની હતી, પોતાની લાઇફ વિશે વાત કરતાં જેનિફર વિન્ગેટે કહ્યું હતું કે તે સમય તેના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો, તે સમજી શકતી ન હતી કે લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો. જોકે, હવે ધીમે ધીમે પરિસ્થિતિઓને કાબુમાં રાખી રહી છું.
Jennifer Winget: સ્ટાર એક્ટ્રેસ જેનિફર વિન્ગેટનો હૉટ લૂક અત્યારે ફેન્સને ઘાયલ કરી રહ્યો છે, હાલમાં તેની લેટેસ્ટ તસવીરો પર ફેન્સ ફિદા થઇ ગયા છે. પરંતુ ખરેખરમાં, જ્યારે જેનિફર વિન્ગેટના છૂટાછેડા થયા ત્યારે તે 29 વર્ષની હતી, પોતાની લાઇફ વિશે વાત કરતાં જેનિફર વિન્ગેટે કહ્યું હતું કે તે સમય તેના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો, તે સમજી શકતી ન હતી કે લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો. જોકે, હવે ધીમે ધીમે પરિસ્થિતિઓને કાબુમાં રાખી રહી છું.
2/9
ટીવી અભિનેત્રી જેનિફર વિન્ગેટ વિશે વાત કરીએ તો, તેને બાળ કલાકાર તરીકે પોતાની ટીવી સફરની શરૂઆત કરી હતી, અને હવે જેનિફર એક્ટિંગમાં ખુબ જ માહેર થઇ છે.
ટીવી અભિનેત્રી જેનિફર વિન્ગેટ વિશે વાત કરીએ તો, તેને બાળ કલાકાર તરીકે પોતાની ટીવી સફરની શરૂઆત કરી હતી, અને હવે જેનિફર એક્ટિંગમાં ખુબ જ માહેર થઇ છે.
3/9
શાનદાર કરિયરની સાથે જ્યારે અભિનેત્રીને એક શૉ દરમિયાન તેનો પ્રેમ મળ્યો, ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ. અભિનેત્રીની મુલાકાત એક્ટર કરણસિંહ ગ્રોવર સાથે શૉ દિલ મિલ ગયે દરમિયાન થઈ હતી.
શાનદાર કરિયરની સાથે જ્યારે અભિનેત્રીને એક શૉ દરમિયાન તેનો પ્રેમ મળ્યો, ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ. અભિનેત્રીની મુલાકાત એક્ટર કરણસિંહ ગ્રોવર સાથે શૉ દિલ મિલ ગયે દરમિયાન થઈ હતી.
4/9
બંને વચ્ચે સારી મિત્રતા હતી, તેઓ સેટ પર જ પ્રેમમાં પડ્યા હતા અને વર્ષ 2012માં બંનેએ લગ્ન કરવાનો પ્લાન પણ બનાવ્યો હતો, પરંતુ આ લગ્ન માંડ 2 વર્ષ સુધી ટકી શક્યા.
બંને વચ્ચે સારી મિત્રતા હતી, તેઓ સેટ પર જ પ્રેમમાં પડ્યા હતા અને વર્ષ 2012માં બંનેએ લગ્ન કરવાનો પ્લાન પણ બનાવ્યો હતો, પરંતુ આ લગ્ન માંડ 2 વર્ષ સુધી ટકી શક્યા.
5/9
ખરેખર, આ દરમિયાન બંને વચ્ચે પરસ્પર મતભેદો થતા રહ્યાં, આવામાં વર્ષ 2014માં જેનિફર વિન્ગેટ અને કરણ સિંહ ગ્રોવર એકબીજાથી અલગ થઈ ગયા, અભિનેત્રી કહે છે કે છૂટાછેડા પછી તેના પ્રત્યે દરેકનો અભિગમ બદલાઈ ગયો હતો.
ખરેખર, આ દરમિયાન બંને વચ્ચે પરસ્પર મતભેદો થતા રહ્યાં, આવામાં વર્ષ 2014માં જેનિફર વિન્ગેટ અને કરણ સિંહ ગ્રોવર એકબીજાથી અલગ થઈ ગયા, અભિનેત્રી કહે છે કે છૂટાછેડા પછી તેના પ્રત્યે દરેકનો અભિગમ બદલાઈ ગયો હતો.
6/9
અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે, - તેના મિત્રો ઘણીવાર તેની સાથે આઉટિંગ પર જવા માટે કહેતા હતા, જોકે તે જવા માંગતી ન હતી. તેમ છતાં એકવાર તે મિત્રની મજબૂરીમાં એક રેસ્ટૉરન્ટ ગઇ હતી.
અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે, - તેના મિત્રો ઘણીવાર તેની સાથે આઉટિંગ પર જવા માટે કહેતા હતા, જોકે તે જવા માંગતી ન હતી. તેમ છતાં એકવાર તે મિત્રની મજબૂરીમાં એક રેસ્ટૉરન્ટ ગઇ હતી.
7/9
જેનિફર વિન્ગેટ જણાવ્યું હતું કે,તે રેસ્ટૉરન્ટની અંદર આવતા જ બધા તેની સામે જોવા લાગ્યા. તે બધા લોકોની આંખોમાં તેના માટે દયા હતી. અભિનેત્રીએ કહ્યું કે, બધા તેને 'પપી આંખો' થી જોઈ રહ્યા હતા. જેનિફરે કહ્યું હતું કે તે દિવસે લોકો તેની સાથે 'ગરીબ' જેવો વ્યવહાર કરતા હતા.
જેનિફર વિન્ગેટ જણાવ્યું હતું કે,તે રેસ્ટૉરન્ટની અંદર આવતા જ બધા તેની સામે જોવા લાગ્યા. તે બધા લોકોની આંખોમાં તેના માટે દયા હતી. અભિનેત્રીએ કહ્યું કે, બધા તેને 'પપી આંખો' થી જોઈ રહ્યા હતા. જેનિફરે કહ્યું હતું કે તે દિવસે લોકો તેની સાથે 'ગરીબ' જેવો વ્યવહાર કરતા હતા.
8/9
તેને કહ્યું હતું- જ્યારે પણ હું બહાર જતી ત્યારે લોકો મારી સામે આવી ખરાબ નજરે જોતા હતા- ઓહ બિચારી.
તેને કહ્યું હતું- જ્યારે પણ હું બહાર જતી ત્યારે લોકો મારી સામે આવી ખરાબ નજરે જોતા હતા- ઓહ બિચારી.
9/9
તેને કહ્યું હતું કે- 'આ બધું મને પરેશાન કરવા લાગ્યું. હું જાણું છું કે તમે લોકો મારા વિશે શું વિચારી રહ્યા છો, પરંતુ મને આ દયાની જરૂર નથી.
તેને કહ્યું હતું કે- 'આ બધું મને પરેશાન કરવા લાગ્યું. હું જાણું છું કે તમે લોકો મારા વિશે શું વિચારી રહ્યા છો, પરંતુ મને આ દયાની જરૂર નથી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Embed widget