શોધખોળ કરો

Animal: ઘરમાં કયા-કયા પ્રકારના પ્રાણીઓ પાળવા જોઇએ, નથી જાણતા તો જાણી લો.....

ઘણા લોકો ઘરમાં પાળતુ પ્રાણી રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કયા પ્રાણીઓ રાખવા શુભ છે અને કયા અશુભ?

ઘણા લોકો ઘરમાં પાળતુ પ્રાણી રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કયા પ્રાણીઓ રાખવા શુભ છે અને કયા અશુભ?

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
Animal: ઘણીવાર લોકો પોતાના ઘરમાં પ્રાણીઓ રાખે છે. લોકોની માન્યતા છે કે આવા પ્રાણીઓને રાખવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ તમને ખબર છે ઘરમાં કયા કયા પ્રાણીઓ રાખી શકાય. નહીં ને, ચાલો જાણીએ કે એવા કયા પાલતુ કે પ્રાણીઓ છે જેને આપણે ઘરમાં રાખવા જોઈએ.
Animal: ઘણીવાર લોકો પોતાના ઘરમાં પ્રાણીઓ રાખે છે. લોકોની માન્યતા છે કે આવા પ્રાણીઓને રાખવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ તમને ખબર છે ઘરમાં કયા કયા પ્રાણીઓ રાખી શકાય. નહીં ને, ચાલો જાણીએ કે એવા કયા પાલતુ કે પ્રાણીઓ છે જેને આપણે ઘરમાં રાખવા જોઈએ.
2/6
ઘણા લોકો ઘરમાં પાળતુ પ્રાણી રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કયા પ્રાણીઓ રાખવા શુભ છે અને કયા અશુભ?
ઘણા લોકો ઘરમાં પાળતુ પ્રાણી રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કયા પ્રાણીઓ રાખવા શુભ છે અને કયા અશુભ?
3/6
જો તમે પણ તમારા ઘરમાં પાલતુ પ્રાણીઓ રાખવા માંગતા હોવ તો તમે કૂતરા, ઘોડા, સસલા જેવા પ્રાણીઓ રાખી શકો છો, આ બધાને રાખવાથી તમને આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે.
જો તમે પણ તમારા ઘરમાં પાલતુ પ્રાણીઓ રાખવા માંગતા હોવ તો તમે કૂતરા, ઘોડા, સસલા જેવા પ્રાણીઓ રાખી શકો છો, આ બધાને રાખવાથી તમને આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે.
4/6
મોટાભાગના લોકો પોતાના ઘરમાં આ ત્રણમાંથી એક કૂતરો રાખવાનું પસંદ કરે છે. હિંદુ ધર્મમાં કૂતરાને કાલભૈરવનો સેવક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે તમારા ઘરમાં કૂતરો રાખશો તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે.
મોટાભાગના લોકો પોતાના ઘરમાં આ ત્રણમાંથી એક કૂતરો રાખવાનું પસંદ કરે છે. હિંદુ ધર્મમાં કૂતરાને કાલભૈરવનો સેવક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે તમારા ઘરમાં કૂતરો રાખશો તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે.
5/6
આ સાથે જ ઘરમાં માછલી રાખવી પણ સારી છે, જો તમે સોનાની માછલી રાખો છો તો તે ખૂબ જ શુભ છે. તેનું પાલન-પોષણ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
આ સાથે જ ઘરમાં માછલી રાખવી પણ સારી છે, જો તમે સોનાની માછલી રાખો છો તો તે ખૂબ જ શુભ છે. તેનું પાલન-પોષણ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
6/6
ઘરમાં સસલું રાખવું ખૂબ જ શુભ હોય છે. જો તમે તમારા ઘરમાં સસલું રાખો છો, તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર જાય છે. સસલું ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.
ઘરમાં સસલું રાખવું ખૂબ જ શુભ હોય છે. જો તમે તમારા ઘરમાં સસલું રાખો છો, તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર જાય છે. સસલું ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Porbandar Rain: ભ્રષ્ટાચારનું ગાબડુ, સિઝનના પ્રથમ વરસાદમાં જ બાપોદરા સરોવરની પાર તુટી, 15 લાખના ખર્ચે થયુ હતુ તૈયાર
Porbandar Rain: ભ્રષ્ટાચારનું ગાબડુ, સિઝનના પ્રથમ વરસાદમાં જ બાપોદરા સરોવરની પાર તુટી, 15 લાખના ખર્ચે થયુ હતુ તૈયાર
Mehsana Rain: ભારે વરસાદથી કડી જળબંબાકાર, સવા 5 ઇંચ વરસાદ પડતા ઘરોમાં પાણી ઘૂસ્યા, શેરી-મહોલ્લામાં પાણી-પાણી...
Mehsana Rain: ભારે વરસાદથી કડી જળબંબાકાર, સવા 5 ઇંચ વરસાદ પડતા ઘરોમાં પાણી ઘૂસ્યા, શેરી-મહોલ્લામાં પાણી-પાણી...
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
Embed widget