શોધખોળ કરો
Animal: ઘરમાં કયા-કયા પ્રકારના પ્રાણીઓ પાળવા જોઇએ, નથી જાણતા તો જાણી લો.....
ઘણા લોકો ઘરમાં પાળતુ પ્રાણી રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કયા પ્રાણીઓ રાખવા શુભ છે અને કયા અશુભ?

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Animal: ઘણીવાર લોકો પોતાના ઘરમાં પ્રાણીઓ રાખે છે. લોકોની માન્યતા છે કે આવા પ્રાણીઓને રાખવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ તમને ખબર છે ઘરમાં કયા કયા પ્રાણીઓ રાખી શકાય. નહીં ને, ચાલો જાણીએ કે એવા કયા પાલતુ કે પ્રાણીઓ છે જેને આપણે ઘરમાં રાખવા જોઈએ.
2/6

ઘણા લોકો ઘરમાં પાળતુ પ્રાણી રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કયા પ્રાણીઓ રાખવા શુભ છે અને કયા અશુભ?
3/6

જો તમે પણ તમારા ઘરમાં પાલતુ પ્રાણીઓ રાખવા માંગતા હોવ તો તમે કૂતરા, ઘોડા, સસલા જેવા પ્રાણીઓ રાખી શકો છો, આ બધાને રાખવાથી તમને આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે.
4/6

મોટાભાગના લોકો પોતાના ઘરમાં આ ત્રણમાંથી એક કૂતરો રાખવાનું પસંદ કરે છે. હિંદુ ધર્મમાં કૂતરાને કાલભૈરવનો સેવક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે તમારા ઘરમાં કૂતરો રાખશો તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે.
5/6

આ સાથે જ ઘરમાં માછલી રાખવી પણ સારી છે, જો તમે સોનાની માછલી રાખો છો તો તે ખૂબ જ શુભ છે. તેનું પાલન-પોષણ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
6/6

ઘરમાં સસલું રાખવું ખૂબ જ શુભ હોય છે. જો તમે તમારા ઘરમાં સસલું રાખો છો, તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર જાય છે. સસલું ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.
Published at : 29 Nov 2023 12:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ગાંધીનગર
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
