શોધખોળ કરો

Astro Tips: બેઠાં –બેઠાં પગ હલાવવા આ કારણે છે અશુભ, જાણો શું છે વૈજ્ઞાનિક તથ્યો

બેઠા-બેઠા પગ હલાવવાને ખરાબ આદત ગણવામાં આવે છે. જ્યોતિષ અને વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ પણ પગનું હલનચલન અશુભ માનવામાં આવે છે, તેનો સીધો સંબંધ તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ સાથે છે. આવો જાણીએ તેના ગેરફાયદા

બેઠા-બેઠા પગ હલાવવાને ખરાબ આદત ગણવામાં આવે છે. જ્યોતિષ અને વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ પણ પગનું હલનચલન અશુભ માનવામાં આવે છે, તેનો સીધો સંબંધ તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ સાથે છે. આવો જાણીએ તેના ગેરફાયદા

પ્રતીકાત્મક

1/7
Astro Tips: બેઠા-બેઠા પગ હલાવવાને ખરાબ આદત ગણવામાં આવે છે. જ્યોતિષ અને વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ પણ પગનું હલનચલન અશુભ માનવામાં આવે છે, તેનો સીધો સંબંધ તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ સાથે છે. આવો જાણીએ તેના ગેરફાયદા
Astro Tips: બેઠા-બેઠા પગ હલાવવાને ખરાબ આદત ગણવામાં આવે છે. જ્યોતિષ અને વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ પણ પગનું હલનચલન અશુભ માનવામાં આવે છે, તેનો સીધો સંબંધ તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ સાથે છે. આવો જાણીએ તેના ગેરફાયદા
2/7
બેસતી વખતે અથવા સૂતી વખતે પગ હલાવવા એ માત્ર ખોટી આદત નથી પરંતુ તેનો જ્યોતિષ સાથે ઊંડો સંબંધ છે. શાસ્ત્રો અનુસાર ઊંચા સ્થાને ખાટલા, ખુરશી, પલંગ વગેરે પર બેસીને અથવા સૂતી વખતે પગને હલાવવાથી કુંડળીમાં ચંદ્ર નિર્બળ બનાવે  છે.
બેસતી વખતે અથવા સૂતી વખતે પગ હલાવવા એ માત્ર ખોટી આદત નથી પરંતુ તેનો જ્યોતિષ સાથે ઊંડો સંબંધ છે. શાસ્ત્રો અનુસાર ઊંચા સ્થાને ખાટલા, ખુરશી, પલંગ વગેરે પર બેસીને અથવા સૂતી વખતે પગને હલાવવાથી કુંડળીમાં ચંદ્ર નિર્બળ બનાવે છે.
3/7
આ પોઝિશનમાં રહીને પગ હલાવતા રહેવાથી ચંદ્રની અશુભ અસરને કારણે વ્યક્તિને માનસિક તણાવમાંથી પસાર થવું પડે છે.
આ પોઝિશનમાં રહીને પગ હલાવતા રહેવાથી ચંદ્રની અશુભ અસરને કારણે વ્યક્તિને માનસિક તણાવમાંથી પસાર થવું પડે છે.
4/7
ચંદ્રની અશુભ અસરને કારણે વ્યક્તિને કોઈ પણ કામમાં શાંતિ મળતી નથી, તે આવનારા દિવસોમાં સ્વાસ્થ્ય કે આર્થિક સંકટથી પરેશાન રહે છે. ધન ખર્ચ વધવા લાગે છે.
ચંદ્રની અશુભ અસરને કારણે વ્યક્તિને કોઈ પણ કામમાં શાંતિ મળતી નથી, તે આવનારા દિવસોમાં સ્વાસ્થ્ય કે આર્થિક સંકટથી પરેશાન રહે છે. ધન ખર્ચ વધવા લાગે છે.
5/7
બેસતી વખતે પગ હલાવવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. એવું માનવામાં આવે છે કે ઘરની સકારાત્મક ઊર્જા  દૂર થાય છે અને દરિદ્રતા રહેવા લાગે છે.
બેસતી વખતે પગ હલાવવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. એવું માનવામાં આવે છે કે ઘરની સકારાત્મક ઊર્જા દૂર થાય છે અને દરિદ્રતા રહેવા લાગે છે.
6/7
કહેવાય છે કે, પૂજામાં બેસતી વખતે પગ હલાવવાથી પૂજા અને ઉપવાસ બેકાર થઈ જાય છે. કારણ કે આ આદત વ્યક્તિની માનસિક ક્ષમતાને ઘટાડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ કોઈ પણ બાબતમાં નિર્ણય લઈ શકતો નથી.
કહેવાય છે કે, પૂજામાં બેસતી વખતે પગ હલાવવાથી પૂજા અને ઉપવાસ બેકાર થઈ જાય છે. કારણ કે આ આદત વ્યક્તિની માનસિક ક્ષમતાને ઘટાડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ કોઈ પણ બાબતમાં નિર્ણય લઈ શકતો નથી.
7/7
વિજ્ઞાનમાં પણ પગ હલાવવાને સ્વાસ્થ્ય માટે ખરાબ આદત માનવામાં આવે છે. મેડિકલ સાયન્સમાં પગ હલાવવાની આદતને રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ તરીકે વર્ણવવામાં આવી છે અને તે એક ગંભીર રોગ છે. આ રોગને કારણે હૃદય, કિડની, પાર્કિન્સન્સને લગતી સમસ્યાઓ વધી જાય છે.
વિજ્ઞાનમાં પણ પગ હલાવવાને સ્વાસ્થ્ય માટે ખરાબ આદત માનવામાં આવે છે. મેડિકલ સાયન્સમાં પગ હલાવવાની આદતને રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ તરીકે વર્ણવવામાં આવી છે અને તે એક ગંભીર રોગ છે. આ રોગને કારણે હૃદય, કિડની, પાર્કિન્સન્સને લગતી સમસ્યાઓ વધી જાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget