શોધખોળ કરો

Astro Tips: બેઠાં –બેઠાં પગ હલાવવા આ કારણે છે અશુભ, જાણો શું છે વૈજ્ઞાનિક તથ્યો

બેઠા-બેઠા પગ હલાવવાને ખરાબ આદત ગણવામાં આવે છે. જ્યોતિષ અને વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ પણ પગનું હલનચલન અશુભ માનવામાં આવે છે, તેનો સીધો સંબંધ તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ સાથે છે. આવો જાણીએ તેના ગેરફાયદા

બેઠા-બેઠા પગ હલાવવાને ખરાબ આદત ગણવામાં આવે છે. જ્યોતિષ અને વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ પણ પગનું હલનચલન અશુભ માનવામાં આવે છે, તેનો સીધો સંબંધ તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ સાથે છે. આવો જાણીએ તેના ગેરફાયદા

પ્રતીકાત્મક

1/7
Astro Tips: બેઠા-બેઠા પગ હલાવવાને ખરાબ આદત ગણવામાં આવે છે. જ્યોતિષ અને વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ પણ પગનું હલનચલન અશુભ માનવામાં આવે છે, તેનો સીધો સંબંધ તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ સાથે છે. આવો જાણીએ તેના ગેરફાયદા
Astro Tips: બેઠા-બેઠા પગ હલાવવાને ખરાબ આદત ગણવામાં આવે છે. જ્યોતિષ અને વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ પણ પગનું હલનચલન અશુભ માનવામાં આવે છે, તેનો સીધો સંબંધ તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ સાથે છે. આવો જાણીએ તેના ગેરફાયદા
2/7
બેસતી વખતે અથવા સૂતી વખતે પગ હલાવવા એ માત્ર ખોટી આદત નથી પરંતુ તેનો જ્યોતિષ સાથે ઊંડો સંબંધ છે. શાસ્ત્રો અનુસાર ઊંચા સ્થાને ખાટલા, ખુરશી, પલંગ વગેરે પર બેસીને અથવા સૂતી વખતે પગને હલાવવાથી કુંડળીમાં ચંદ્ર નિર્બળ બનાવે  છે.
બેસતી વખતે અથવા સૂતી વખતે પગ હલાવવા એ માત્ર ખોટી આદત નથી પરંતુ તેનો જ્યોતિષ સાથે ઊંડો સંબંધ છે. શાસ્ત્રો અનુસાર ઊંચા સ્થાને ખાટલા, ખુરશી, પલંગ વગેરે પર બેસીને અથવા સૂતી વખતે પગને હલાવવાથી કુંડળીમાં ચંદ્ર નિર્બળ બનાવે છે.
3/7
આ પોઝિશનમાં રહીને પગ હલાવતા રહેવાથી ચંદ્રની અશુભ અસરને કારણે વ્યક્તિને માનસિક તણાવમાંથી પસાર થવું પડે છે.
આ પોઝિશનમાં રહીને પગ હલાવતા રહેવાથી ચંદ્રની અશુભ અસરને કારણે વ્યક્તિને માનસિક તણાવમાંથી પસાર થવું પડે છે.
4/7
ચંદ્રની અશુભ અસરને કારણે વ્યક્તિને કોઈ પણ કામમાં શાંતિ મળતી નથી, તે આવનારા દિવસોમાં સ્વાસ્થ્ય કે આર્થિક સંકટથી પરેશાન રહે છે. ધન ખર્ચ વધવા લાગે છે.
ચંદ્રની અશુભ અસરને કારણે વ્યક્તિને કોઈ પણ કામમાં શાંતિ મળતી નથી, તે આવનારા દિવસોમાં સ્વાસ્થ્ય કે આર્થિક સંકટથી પરેશાન રહે છે. ધન ખર્ચ વધવા લાગે છે.
5/7
બેસતી વખતે પગ હલાવવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. એવું માનવામાં આવે છે કે ઘરની સકારાત્મક ઊર્જા  દૂર થાય છે અને દરિદ્રતા રહેવા લાગે છે.
બેસતી વખતે પગ હલાવવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. એવું માનવામાં આવે છે કે ઘરની સકારાત્મક ઊર્જા દૂર થાય છે અને દરિદ્રતા રહેવા લાગે છે.
6/7
કહેવાય છે કે, પૂજામાં બેસતી વખતે પગ હલાવવાથી પૂજા અને ઉપવાસ બેકાર થઈ જાય છે. કારણ કે આ આદત વ્યક્તિની માનસિક ક્ષમતાને ઘટાડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ કોઈ પણ બાબતમાં નિર્ણય લઈ શકતો નથી.
કહેવાય છે કે, પૂજામાં બેસતી વખતે પગ હલાવવાથી પૂજા અને ઉપવાસ બેકાર થઈ જાય છે. કારણ કે આ આદત વ્યક્તિની માનસિક ક્ષમતાને ઘટાડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ કોઈ પણ બાબતમાં નિર્ણય લઈ શકતો નથી.
7/7
વિજ્ઞાનમાં પણ પગ હલાવવાને સ્વાસ્થ્ય માટે ખરાબ આદત માનવામાં આવે છે. મેડિકલ સાયન્સમાં પગ હલાવવાની આદતને રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ તરીકે વર્ણવવામાં આવી છે અને તે એક ગંભીર રોગ છે. આ રોગને કારણે હૃદય, કિડની, પાર્કિન્સન્સને લગતી સમસ્યાઓ વધી જાય છે.
વિજ્ઞાનમાં પણ પગ હલાવવાને સ્વાસ્થ્ય માટે ખરાબ આદત માનવામાં આવે છે. મેડિકલ સાયન્સમાં પગ હલાવવાની આદતને રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ તરીકે વર્ણવવામાં આવી છે અને તે એક ગંભીર રોગ છે. આ રોગને કારણે હૃદય, કિડની, પાર્કિન્સન્સને લગતી સમસ્યાઓ વધી જાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે: 6 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણો ક્યા જિલ્લા થશે પાણી પાણી
ગુજરાતમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે: 6 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણો ક્યા જિલ્લા થશે પાણી પાણી
શું ઉદ્ધવ ઠાકેર મહાગઠબંધનમાંથી છૂટા પડી જશે? MVAની એકતા પર કહ્યું – ‘... તો સાથે રહેવાનો કોઈ મતલબ નથી’
શું ઉદ્ધવ ઠાકેર મહાગઠબંધનમાંથી છૂટા પડી જશે? MVAની એકતા પર કહ્યું – ‘... તો સાથે રહેવાનો કોઈ મતલબ નથી’
નીતિશ, તેજસ્વી, ચિરાગ કે સમ્રાટ ચૌધરી... બિહારમાં મુખ્યમંત્રી કોણ? સી-વોટર સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
નીતિશ, તેજસ્વી, ચિરાગ કે સમ્રાટ ચૌધરી... બિહારમાં મુખ્યમંત્રી કોણ? સી-વોટર સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટમાં આ ખેલાડી ભારત માટે મોટો ખતરો, ઓલ્ડ ટ્રેફોર્ડમાં 8 મેચમાં 2 સદી, 3 અડધી સદી
IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટમાં આ ખેલાડી ભારત માટે મોટો ખતરો, ઓલ્ડ ટ્રેફોર્ડમાં 8 મેચમાં 2 સદી, 3 અડધી સદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar BJP Politics: ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમા પર, આ નેતાને ફટકારી શિસ્તભંગની નોટિસ
Jawahar Chavda: જવાહર ચાવડાનો સાંકેતિક ઈશારો, વિસાવદરમાં ભાજપની હાર બાદ મોટું નિવેદન
USA News:  ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકા જવાનો ઘટ્યો ક્રેઝ, ડોનાલ્ડ ટ્રમ્પની નીતિની થઈ અસર
Banaskantha Rain: દાંતામાં બે કલાકમાં ખાબક્યો 4 ઈંચ વરસાદ, હોસ્પિટલ જળબંબાકાર
Hun To Bolish: હું તો બોલીશ : કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે: 6 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણો ક્યા જિલ્લા થશે પાણી પાણી
ગુજરાતમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે: 6 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણો ક્યા જિલ્લા થશે પાણી પાણી
શું ઉદ્ધવ ઠાકેર મહાગઠબંધનમાંથી છૂટા પડી જશે? MVAની એકતા પર કહ્યું – ‘... તો સાથે રહેવાનો કોઈ મતલબ નથી’
શું ઉદ્ધવ ઠાકેર મહાગઠબંધનમાંથી છૂટા પડી જશે? MVAની એકતા પર કહ્યું – ‘... તો સાથે રહેવાનો કોઈ મતલબ નથી’
નીતિશ, તેજસ્વી, ચિરાગ કે સમ્રાટ ચૌધરી... બિહારમાં મુખ્યમંત્રી કોણ? સી-વોટર સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
નીતિશ, તેજસ્વી, ચિરાગ કે સમ્રાટ ચૌધરી... બિહારમાં મુખ્યમંત્રી કોણ? સી-વોટર સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટમાં આ ખેલાડી ભારત માટે મોટો ખતરો, ઓલ્ડ ટ્રેફોર્ડમાં 8 મેચમાં 2 સદી, 3 અડધી સદી
IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટમાં આ ખેલાડી ભારત માટે મોટો ખતરો, ઓલ્ડ ટ્રેફોર્ડમાં 8 મેચમાં 2 સદી, 3 અડધી સદી
AAP ના ધારાસભ્ય અનમોલ ગગન માને આપ્યું રાજીનામું, અચાનક રાજકારણ છોડવાની જાહેરાત 
AAP ના ધારાસભ્ય અનમોલ ગગન માને આપ્યું રાજીનામું, અચાનક રાજકારણ છોડવાની જાહેરાત 
Banaskantha Rain: ભારે વરસાદને લઈ પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાયા
Banaskantha Rain: ભારે વરસાદને લઈ પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાયા
Rain Alert: આગામી પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Rain Alert: આગામી પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
Embed widget