શોધખોળ કરો

ABP Cvoter Survey: પંજાબમાં કોગ્રેસનું થશે ધોવાણ, કેજરીવાલની પાર્ટીની બની શકે છે સરકાર

ABP Cvoter Survey for Punjab Election 2022 આગામી વર્ષની શરૂઆતમાં દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબની સાથે ગોવા અને મણિપુરમાં ચૂંટણી યોજાવાની છે.

LIVE

Key Events
ABP News Cvoter Survey Punjab Assembly Election 2022 Vote Share Seat Sharing Kaun Banega Mukhyamantri BJP Congress SAD AAP ABP Cvoter Survey: પંજાબમાં કોગ્રેસનું થશે ધોવાણ, કેજરીવાલની પાર્ટીની બની શકે છે સરકાર

Background

19:45 PM (IST)  •  03 Sep 2021

આમ આદમી પાર્ટીને મળી શકે છે સૌથી વધુ બેઠકો

એબીપી ન્યૂઝ સી વોટરના સર્વે અનુસાર આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. પંજાબમાં વિધાનસભાની 117 બેઠકો છે. આપને 51 થી 57 બેઠકો મળી શકે છે. જ્યારે કોગ્રેસને 38 થી 46, એસએડીને 16થી 24 અને ભાજપ અને અન્યને 0થી એક બેઠક મળી શકે છે.

19:45 PM (IST)  •  03 Sep 2021

પંજાબમાં કોને કેટલા ટકા મત મળી શકે છે

 

એબીપી ન્યૂઝ સી વોટરના સર્વે અનુસાર પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસને 28.8 ટકા, શિરોમણી અકાલી દળને 21.8 ટકા, આમ આદમી પાર્ટીને 35.1 ટકા, ભાજપના ખાતામાં 7.3 ટકા અને અન્યના ખાતામાં 7 ટકા મત આવવાનો અંદાજ છે.

19:40 PM (IST)  •  03 Sep 2021

પંજાબમાં મુખ્યમંત્રી તરીકે કોણ છે લોકોની પસંદગી?

 

એબીપી ન્યૂઝ સી વોટર સર્વે અનુસાર પંજાબમાં 18 ટકા લોકો કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. જ્યારે 22 ટકા અરવિંદ કેજરીવાલને, 19 ટકા લોકો સુખબીર બાદલને, 16 ટકા લોકો ભગવંત માનને, 15 ટકા લોકો નવજોત સિંહ સિંદ્ધુને  અને 10 ટકા અન્યને મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે જોવા માંગે છે.

19:40 PM (IST)  •  03 Sep 2021

વર્ષ 2017માં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં શું હતી સ્થિતિ?

પંજાબની 117 બેઠકો ધરાવતી વિધાનસભા ચૂંટણી 2017માં કોગ્રેસ 77 બેઠકો જીતીને સત્તા પર આવી હતી. કોગ્રેસે અમરિંદરની આગેવાનીમાં સરકાર બનાવી હતી. શિરોમણી અકાલી દળે ફક્ત 15 બેઠકો જીતી શકી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા 20 બેઠકો જીતી રાજ્યમાં વિપક્ષી પાર્ટીનો દરજ્જો હાંસલ કર્યો હતો. ભાજપને 3 બેઠકો મળી હતી જ્યારે અન્યના ખાતામાં બે બેઠકો આવી હતી.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
Hyundaiએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત, આ  કારો થઇ ખૂબ સસ્તી
Hyundaiએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત, આ કારો થઇ ખૂબ સસ્તી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot: CGSTના વર્ગ 2નો ઇન્સ્પેકટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયો રંગેહાથે, જુઓ વીડિયોમાંFatehwadi Canal Incident: સ્કોર્પિયો ડુબવાના કેસમાં ત્રીજા યુવકની મળી લાશ, કીચડમાંથી મળી લાશHun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
Hyundaiએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત, આ  કારો થઇ ખૂબ સસ્તી
Hyundaiએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત, આ કારો થઇ ખૂબ સસ્તી
Holi 2025: હોળી દરમિયાન કેવા કપડા પહેરશો, કઇ બાબતોનું રાખશો ધ્યાન ?
Holi 2025: હોળી દરમિયાન કેવા કપડા પહેરશો, કઇ બાબતોનું રાખશો ધ્યાન ?
એલન મસ્કના SpaceX મિશનને ઝટકો, લોન્ચ થયાના થોડી મિનિટોમાં સ્ટારશિપ રોકેટ બ્લાસ્ટ
એલન મસ્કના SpaceX મિશનને ઝટકો, લોન્ચ થયાના થોડી મિનિટોમાં સ્ટારશિપ રોકેટ બ્લાસ્ટ
Champions Trophy 2025: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ રદ્દ થાય તો કોને મળશે ટ્રોફી, શું કહે છે આઇસીસીનો નિયમ?
Champions Trophy 2025: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ રદ્દ થાય તો કોને મળશે ટ્રોફી, શું કહે છે આઇસીસીનો નિયમ?
ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીએ પરત લીધો નિવૃતિનો નિર્ણય, માર્ચમાં ભારતમાં રમશે
ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીએ પરત લીધો નિવૃતિનો નિર્ણય, માર્ચમાં ભારતમાં રમશે
Embed widget