શોધખોળ કરો
Hanuman Jayanti 2024: 23 એપ્રિલે હનુમાન જયંતીના અવસરે આ ખાસ યોગમાં કરો આ ઉપાય, જીવનના સંકટ થશે દૂર
23મી એપ્રિલ એક ખાસ દિવસ છે. આ દિવસે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. યોગાનુયોગ મંગળવાર પણ હનુમાન જયંતિના દિવસે આવે છે.

પ્રતીકાત્મક તસવીર
1/9

Hanuman Jayanti 2024: વર્ષ 2024માં 23મી એપ્રિલને ખાસ દિવસ માનવામાં આવી રહ્યો છે. આ દિવસે તમે હનુમાનજીની સાથે શનિદેવને પણ પ્રસન્ન કરી શકો છો. જાણો કઈ રીતે તમે તમારી જાતને ખુશ કરી શકો છો.
2/9

23મી એપ્રિલ એક ખાસ દિવસ છે. આ દિવસે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. યોગાનુયોગ મંગળવાર પણ હનુમાન જયંતિના દિવસે આવે છે.
3/9

હનુમાન જયંતિને હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર ચૈત્ર પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પછી મંગળવારે હનુમાનજીનો જન્મ થયો હતો. તેમનો જન્મ ચિત્રા નક્ષત્ર અને મેષ રાશિમાં થયો હતો
4/9

વર્ષ 2024માં પણ ચિત્રા નક્ષત્ર 23 એપ્રિલે રહેશે. ચિત્રા નક્ષત્રમાં ભગવાન હનુમાનની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે.
5/9

ચિત્રા નક્ષત્રનો સ્વામી મંગળ છે અને મંગળવાર ભગવાન હનુમાનને સમર્પિત છે. ચિત્રા નક્ષત્ર અને વ્રજમાં હનુમાન જંયતી મનાવવી શુભ મનાય છે.
6/9

જો તમે હનુમાન જયંતીના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો યોગ્ય વિધિથી બજરંગબલીની પૂજા કરો. શમીના ઝાડને જળ અવશ્ય અર્પણ કરો. સુદારકાંડનો પાઠ કરો.
7/9

હનુમાન જયંતિના દિવસે સવારે પીપળના ઝાડને જળ ચઢાવો. મંદિરમાં જરૂરિયાતમંદોને ભોજન કરાવો અને તલ, ખાંડ અને લાલ ચણાનું દાન પણ કરો.
8/9

હનુમાન જયંતિના દિવસે સવારે પીપળના ઝાડને જળ ચઢાવો. મંદિરમાં જરૂરિયાતમંદોને ભોજન કરાવો અને તલ, ખાંડ અને લાલ ચણાનું દાન પણ કરો.
9/9

હનુમાનજીએ શનિદેવને રાવણના કેદમાંથી મુક્ત કરાવ્યા હતા. એટલા માટે શનિદેવે હનુમાનજીને વરદાન આપ્યું હતું કે જે શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરશે, શનિવાર તેને ક્યારેય પરેશાન કરશે નહીં.
Published at : 18 Apr 2024 09:08 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
