શોધખોળ કરો

Iskcon Bridge Accident: અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનોના મૃતદેહ ઘરે પહોંચતા સર્જાયા હ્યદયદ્વાવક દ્રશ્યો, પરિવારનું હૈયાફાટ રુદન

Ahmedabad ISKCON Bridge Accident: અમદાવાદ ખાતે ગત રાત્રીએ ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 યુવાનોના મોત થયા હતા. જેમાંથી ત્રણ યુવાનો બોટાદના રહેવાસી હતા.

Ahmedabad ISKCON Bridge Accident:  અમદાવાદ ખાતે ગત રાત્રીએ ઈસ્કોન બ્રિજ પર  ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 યુવાનોના મોત થયા હતા. જેમાંથી ત્રણ યુવાનો બોટાદના રહેવાસી હતા.

પરિવારનું હૈયાફાટ રુદન

1/9
Ahmedabad ISKCON Bridge Accident:  અમદાવાદ ખાતે ગત રાત્રીએ ઈસ્કોન બ્રિજ પર  ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 યુવાનોના મોત થયા હતા. જેમાંથી ત્રણ યુવાનો બોટાદના રહેવાસી હતા. કારકિર્દી માટે ગયેલા યુવાનોના આજે મૃતદેહ ઘરે પહોંચતા હૃદય દ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા.
Ahmedabad ISKCON Bridge Accident: અમદાવાદ ખાતે ગત રાત્રીએ ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 યુવાનોના મોત થયા હતા. જેમાંથી ત્રણ યુવાનો બોટાદના રહેવાસી હતા. કારકિર્દી માટે ગયેલા યુવાનોના આજે મૃતદેહ ઘરે પહોંચતા હૃદય દ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા.
2/9
આ તમામ પરિવારોની માંગ છે કે આરોપી તથ્ય પટેલને ફાંસીની સજા આપવામાં આવે.
આ તમામ પરિવારોની માંગ છે કે આરોપી તથ્ય પટેલને ફાંસીની સજા આપવામાં આવે.
3/9
અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર ગત રાત્રીના થાર કાર તેમજ ડમ્પરનો અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને લઈ અનેક લોકોના ત્યાં ઉભેલા હતા તે દરમ્યાન પુર પાટ ઝડપે જગુઆર કારે અકસ્માત સર્જ્યો હતો. અહીં ઉભેલા લોકોને કારે અડફેટે લેતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર ગત રાત્રીના થાર કાર તેમજ ડમ્પરનો અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને લઈ અનેક લોકોના ત્યાં ઉભેલા હતા તે દરમ્યાન પુર પાટ ઝડપે જગુઆર કારે અકસ્માત સર્જ્યો હતો. અહીં ઉભેલા લોકોને કારે અડફેટે લેતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
4/9
આ અકસ્માતમાં નવ આશાસ્પદ યુવાનોના મોત થયેલ હતા.જેમાંથી ત્રણ યુવાનો જે બોટાદના હતા તેમના પણ મોત થયેલ હતા. જેમાં 23 વર્ષીય કૃણાલ નટવરભાઈ કોડિયા તેમજ રોનક રાજેશભાઈ વિહળપરા ઉંમર વર્ષ 21 તેમજ 23 વર્ષીય અક્ષર અનિલભાઈ ચાવડાનું મોત નીપજ્યું હતું.
આ અકસ્માતમાં નવ આશાસ્પદ યુવાનોના મોત થયેલ હતા.જેમાંથી ત્રણ યુવાનો જે બોટાદના હતા તેમના પણ મોત થયેલ હતા. જેમાં 23 વર્ષીય કૃણાલ નટવરભાઈ કોડિયા તેમજ રોનક રાજેશભાઈ વિહળપરા ઉંમર વર્ષ 21 તેમજ 23 વર્ષીય અક્ષર અનિલભાઈ ચાવડાનું મોત નીપજ્યું હતું.
5/9
આ ત્રણેય યુવાનો પોતાની કારકિર્દી અર્થે અમદાવાદ ખાતે હતા. જેમાં મળતી માહિતી મુજબ અક્ષર અનિલભાઈ ચાવડા કે જેઓએ બીડીએ પૂર્ણ કરેલ હોય બાદમાં એમબીએના અભ્યાસ અંતર્ગત ફોર્મ ભરવા માટે અમદાવાદ ખાતે ગયેલ હતા. જો તેમના પરિવારની વાત કરીએ તો પરિવારમાં માતા-પિતા તેમજ બહેનનો એકમાત્ર લાડકવાયો ભાઈ હતો જેમણે આ અકસ્માતમાં ગુમાવેલ છે.
આ ત્રણેય યુવાનો પોતાની કારકિર્દી અર્થે અમદાવાદ ખાતે હતા. જેમાં મળતી માહિતી મુજબ અક્ષર અનિલભાઈ ચાવડા કે જેઓએ બીડીએ પૂર્ણ કરેલ હોય બાદમાં એમબીએના અભ્યાસ અંતર્ગત ફોર્મ ભરવા માટે અમદાવાદ ખાતે ગયેલ હતા. જો તેમના પરિવારની વાત કરીએ તો પરિવારમાં માતા-પિતા તેમજ બહેનનો એકમાત્ર લાડકવાયો ભાઈ હતો જેમણે આ અકસ્માતમાં ગુમાવેલ છે.
6/9
રોનક રાજેશભાઈ વિહળપરા જે સિવિલ એન્જિનિયરનો અમદાવાદ ખાતે અભ્યાસ કરી રહ્યો હતો. તેમના પરિવારમાં માતા પિતા તેમજ અન્ય અન્ય એક ભાઈ મળી પરિવારમાં કુલ ચાર સભ્યો હતા.
રોનક રાજેશભાઈ વિહળપરા જે સિવિલ એન્જિનિયરનો અમદાવાદ ખાતે અભ્યાસ કરી રહ્યો હતો. તેમના પરિવારમાં માતા પિતા તેમજ અન્ય અન્ય એક ભાઈ મળી પરિવારમાં કુલ ચાર સભ્યો હતા.
7/9
તેમજ કૃણાલ નટવરભાઈ કોડિયા કે જેઓને તાજેતરમાં જ બે મહિના પહેલા શિક્ષક તરીકેની નોકરી મળેલ હોય અને તે અમદાવાદ ખાતે ગયેલ હતો. જે અંતર્ગત તેમના મિત્રો સાથે બહાર ગયેલ હોય તે સમયે આ ઘટના સર્જાય હતી તો કૃણાલ કોડિયાના પરિવારમાં એક ભાઈ અને એક બેન હતા જેમાં આજે કૃણાલનું મોત થતા બહેને આજે બે ભાઈમાંથી એક ભાઈને ગુમાવવો પડ્યો છે.
તેમજ કૃણાલ નટવરભાઈ કોડિયા કે જેઓને તાજેતરમાં જ બે મહિના પહેલા શિક્ષક તરીકેની નોકરી મળેલ હોય અને તે અમદાવાદ ખાતે ગયેલ હતો. જે અંતર્ગત તેમના મિત્રો સાથે બહાર ગયેલ હોય તે સમયે આ ઘટના સર્જાય હતી તો કૃણાલ કોડિયાના પરિવારમાં એક ભાઈ અને એક બેન હતા જેમાં આજે કૃણાલનું મોત થતા બહેને આજે બે ભાઈમાંથી એક ભાઈને ગુમાવવો પડ્યો છે.
8/9
આ તમામ યુવાનોના મૃતદેહ આજે પોતાના વતન ખાતે લાવવામાં આવેલ હતા. જેમાં રોનક રાજેશભાઈ વિહળપરા કે જેમનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલ ચાસકા ગામ ખાતે હોય ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવેલ હતી તો અન્ય બે યુવાન અક્ષર અનિલભાઈ ચાવડા તેમજ કૃણાલ નટવરભાઈ કોડિયા કે જેમના મૃતદેહ આજે બોટાદ ખાતે લાવવામાં આવેલ હતા તે સમયે પરિવારમાં હૃદય દ્રશ્યો સામે આવેલ હતા.
આ તમામ યુવાનોના મૃતદેહ આજે પોતાના વતન ખાતે લાવવામાં આવેલ હતા. જેમાં રોનક રાજેશભાઈ વિહળપરા કે જેમનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલ ચાસકા ગામ ખાતે હોય ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવેલ હતી તો અન્ય બે યુવાન અક્ષર અનિલભાઈ ચાવડા તેમજ કૃણાલ નટવરભાઈ કોડિયા કે જેમના મૃતદેહ આજે બોટાદ ખાતે લાવવામાં આવેલ હતા તે સમયે પરિવારમાં હૃદય દ્રશ્યો સામે આવેલ હતા.
9/9
માતા પિતાએ પુત્ર ગુમાવેલ તો એક ભાઈએ બીજા ભાઈને ગુમાવેલ એક બહેને પોતાના ભાઈને ગુમાવેલ ત્યારે મૃતદેહ ઘર સુધી પહોંચતા તમામ લોકોની આંખમાં માત્રને માત્ર આંસુ અને મુખ પર ગમગીની જોવા મળતી હતી.
માતા પિતાએ પુત્ર ગુમાવેલ તો એક ભાઈએ બીજા ભાઈને ગુમાવેલ એક બહેને પોતાના ભાઈને ગુમાવેલ ત્યારે મૃતદેહ ઘર સુધી પહોંચતા તમામ લોકોની આંખમાં માત્રને માત્ર આંસુ અને મુખ પર ગમગીની જોવા મળતી હતી.

અમદાવાદ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રીલFatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસોGujarat BJP: ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
Groundnut Godown Fire:   મગફળી ગોડાઉન આગ મામલે  કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Groundnut Godown Fire: મગફળી ગોડાઉન આગ મામલે કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Embed widget