શોધખોળ કરો

Photos: સાળંગપુરમાં કષ્ટભંજન દેવને તિરંગાનો શણગાર કરાયો, લાખો લોકોએ દર્શનનો લીધો લાભ

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાને પણ તિરંગાના વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાને પણ તિરંગાના વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

સાળંગપુર મંદિરમાં હનુમાનજીનો તિરંગાનો શણગાર કરાયો

1/8
દેશના 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. બાદમાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાને પણ તિરંગાના વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
દેશના 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. બાદમાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાને પણ તિરંગાના વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
2/8
રાજ્યમાં પણ રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી વલસાડમાં કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતુ.
રાજ્યમાં પણ રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી વલસાડમાં કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતુ.
3/8
આ સાથે જ મુખ્યમંત્રીએ વલસાડને અંદાજે 138 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે.
આ સાથે જ મુખ્યમંત્રીએ વલસાડને અંદાજે 138 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે.
4/8
મુખ્યમંત્રીએ આજે વલસાડ તાલુકાના ધમડાચી ગામે એપીએમસી માર્કેટના મેદાન પર ધ્વજવંદન કર્યું હતું.
મુખ્યમંત્રીએ આજે વલસાડ તાલુકાના ધમડાચી ગામે એપીએમસી માર્કેટના મેદાન પર ધ્વજવંદન કર્યું હતું.
5/8
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાને પણ તિરંગાના વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાને પણ તિરંગાના વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
6/8
સ્વતંત્રતા દિવસના અવસર પર કષ્ટભંજનદેવ હનુમાનજીને કેસરી, સફેદ અને લીલા ફુલનો દિવ્ય શણગાર કરાયો છે.
સ્વતંત્રતા દિવસના અવસર પર કષ્ટભંજનદેવ હનુમાનજીને કેસરી, સફેદ અને લીલા ફુલનો દિવ્ય શણગાર કરાયો છે.
7/8
તો અધિક શ્રાવણ માસ દરમિયાન મંદિર પરિસરમાં શ્રીહનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે
તો અધિક શ્રાવણ માસ દરમિયાન મંદિર પરિસરમાં શ્રીહનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે
8/8
મંગળવાર નિમિત્તે સાંજે મંદિરમાં શ્રીસુંદરકાંડ પાઠનું તેમજ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. (તમામ તસવીરો સાળંગપુર હનુમાનજી મંદિરના ફેસબુક પેજ પરથી લેવામાં આવી છે.))
મંગળવાર નિમિત્તે સાંજે મંદિરમાં શ્રીસુંદરકાંડ પાઠનું તેમજ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. (તમામ તસવીરો સાળંગપુર હનુમાનજી મંદિરના ફેસબુક પેજ પરથી લેવામાં આવી છે.))

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnath Mahashivratri Mela: ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ બાદ મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભAmreli Letter Scam : DGP વિકાસ સહાયે અમરેલી લેટરકાંડના રિપોર્ટને લઈ શું આપ્યું મોટું નિવેદન?Rajkot Samuh Lagna : દીકરીઓને હરખના આંસુ! પોલીસે 6 દીકરીઓના કરાવ્યા લગ્નRajkot Suicide Case : સોશિયલ મીડિયા સ્ટાર રાધિકા ધામેચા કરી લીધો આપઘાત , શું છે કારણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 
ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 
Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો
Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Rajkot:  ઇન્સ્ટાગ્રામ ક્વિન ‘તોફાની રાધા’ની આત્મહત્યા, સ્ટેટસમાં રાખ્યું, 'ફેંસલા કરના પડતા હૈ, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ'
Rajkot: ઇન્સ્ટાગ્રામ ક્વિન ‘તોફાની રાધા’ની આત્મહત્યા, સ્ટેટસમાં રાખ્યું, 'ફેંસલા કરના પડતા હૈ, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ'
Embed widget